SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ કર્મગ્રંથ-૬ પદગ્રંદ ૭ X ૨૪ = ૧૬૮ ૮ના ઉદયના ૭૨ ભાંગા, ઉદયપદ ૮x ૧ = ૮ પદવૃંદ ૨૪x૨૪ = ૫૭૬ થાય નવના ઉદયના ઉદયભાંગા ૭૨ બંધ ૬ x ૧૯૨ ઉદયભાંગા = ૧૧પર બંધોદય ભાંગા થાય ઉદયપદ ૯x 1 = ૯. પદવંદ ર૭ X ૨૪ = ૬૪૮ થાય છે. ૧૦ ના ઉદયના ઉદયભાંગા ૨૪ - ઉદયપદ ૧૦ x ૧ = ૧૦ પદવૃંદ ૨૪X ૧૦ = ૨૪૦ થાય છે. ૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦ = ૧૬૩૨ પદગ્રંદ થાય. પ્ર.૩૭૩ બીજા ગુણસ્થાનકે બંધ, ઉદયપદ, પદવૃંદ આદિ ભાંગા કેટલા થાય? કયા ? ઉઃ બીજા ગુણસ્થાનકે એકવીસના બંધે બંધભાંગા - ૪ ત્રણ ઉદયસ્થાનક ૭ - ૮ - ૯ના ઉદયભાંગા - ૯૬, ઉદયપદ ૩૨, તથા પદવંદ ૭૮૬ થાય છે. ૭ના ઉદયના ઉદયભાંગા ૨૪ ઉદયપદ ૭ X ૧ = ૭. પદવૃંદ ૭૪ ૨૪ ઉદયભાંગા = ૧૬૮ થાય. આઠના ઉદયના ઉદયભાંગા ૪૮, ઉદયપદ ૮ x ૧ = ૮ પદવૃંદ ૮૪ ૨૪ = ૧૯૨ X ૨ = ૩૮૪ નવના ઉદયના ઉદયભાંગા ૨૪, ઉદયપદ ૯X ૧ = ૯ પદવૃંદ ૯x ૨૪ = ૨૧૬ થાય. ૧૬૮+ ૩૮૪+ ૨૧૬ = ૭૬૮ પદવૃંદ થાય. બંધભાંગા ૪x ઉદયભાંગા ૯૬ = ૩૮૪ બંધોદય ભાંગા. પ્ર.૩૭૪ ત્રીજા ગુણસ્થાનકે બંધ - ઉદય - બંધોદય ઉદયપદ - પદવૃંદ આદિ કેટલા કેટલા હોય? કયા? ઉ: ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ બંધમાંગા , ત્રણ ઉદયસ્થાનક ૭. - ૮ - ૯ના ઉદયભાંગ - ૯૬, ઉદયપદ ૩૨, તથા પદવૃંદ ૭૮૬ થાય છે. ૭ના ઉદયના ઉદયભાંગા ૨૪ - ઉદયપદ ૭ x ૧ = ૭ પદવૃંદ ૨૪ x ૭ ઉદયભાંગા = ૧૬૮ થાય.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy