________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ મોહનીયકર્મ ૨ પ્રકારે
ચારિત્રમોહનીય
દર્શનમોહનીય
કષાય ચા.મો. નોકષાય ચા.મો. સ.મો. મિશ્ર મો. મિથ્યાત્વ મો. (કષાયચતુષ્ક) અનંતાનુબંધી હાસ્યષટ્રક ૩ વેદ અપ્રત્યાખ્યાની હાસ્ય પુરૂષવેદ પ્રત્યાખ્યાની રતિ સ્ત્રીવેદ સંજ્વલન અરતિ નપુંસકવેદ (પ્રત્યેકના) ક્રોધ ભય માન
શોક
દુર્ગછા
માયા
લોભ
जाजीव-वरिस-चउमास, पक्खगा नरय-तिरिय-नर-अमरा । सम्माणुसव्वविरई-अहखाय-चरित्तधायकरा ॥ १८ ॥
શબ્દાર્થ : પ = પંદર દિવસ સુધી, મરી = દેવગતિ, સચમ્ = સમ્યકત્વ, ગળું = દેશવિરતિ.
ગાથાર્થ અનંતાનુબંધી આદિ ચાર કષાયો ઉત્કૃષ્ટથી અનુક્રમે જીવનપર્યત, એક વર્ષ, ચાર માસ, પંદર દિવસ સુધી રહેનારા છે. અનુક્રમે નરક-તિર્યંચ-મનુષ્ય-દેવગતિ અપાવનારા તેમજ સમ્યકત્વદેશવિરતિ-સર્વવિરતિ-યથાખ્યાત ચારિત્રનો ઘાત કરનારા છે. ll૧૮