________________
સગલાચરણ
કારણ વિના કાર્ય અને નહીં
નિશ્ચય નવ અવલ ખતાંજી
નવીજાણું તસ મમ
છોડ જે વ્યવહારનેજી
લોપે તે જિનધ
૧૩
વ્યવહારનો ત્યાગ કરી જેઓ એકલા નિશ્ચયને અવલ એ છે, તેઓ નિશ્ચયનયના મને સમજી શકતા નથી. ઉલટા વ્યવહારનો લોપ કરીને તેઓ આખા જૈન માનો લોપ કરતા હોય છે. કારણ વ્યવહાર એ તીથ છે અને તીની સ્થાપના દેવાધિદેવ તીર્થંકરો કરે છે, જેનાથી દ્વાદશાંગી અથવા ચતુર્વિધ સંઘ સકલ ગણીપિટક સમગ્ર વ્યવહાર પ્રવતેલો છે. વ્યવહારને ઉત્થાપવા જતાં તી કરોએ સ્થાપેલા તીનો લોપ થાય છે. તીર્થં કે જે વિ જીવોને તરવા માટેનુ મહાન પુષ્ટાલખન છે તેનું ઉત્થાપન કરવા જતાં તો જીવ પોતાના ખોધિબીજનો ઘાતકી બને છે. ધર્મ ક્રિયા કે વ્યવહારનું ઉત્થાપન કરનારે તો લાજ શરમ પણ છોડી દીધી. તે તો સાવ અવળો ઊઠ્યો કહેવાય. તેણે એટલુ પણ ભાન ન રાખ્યું કે, કારણ વિના ત્રણ કાળમાંએ કાર્ય ખનતું નથી. વ્યવહાર એ શુભ છે. શુભ એ વિકાર છે. વિકાર કરતાં કરતાં ત્રણ કાળમાંએ ધર્મ ન થાય. એ બધો ઉન્મત્ત પ્રલાપ છે. નિશ્ચયના લક્ષે થતો વ્યવહાર એ શુભ હોવા છતાં નિશ્ચયની પ્રાપ્તિનું કારણ હોવાથી તેને વિકાર કહેવું તે પોતાના ઘોર અજ્ઞાનનું પ્રદર્શન કરવા ખરાખર છે. કોઈ મનમાં પૌદ્ગલિક સુખનું અથવા માન