SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ બેંગલાચરણ વગેરે જે પ્રકારો છે તેમાં અપધ્યાન એ પણ એક પ્રકાર છે. કારણવશાત દોષો સેવવાવડે આત્માને ઈંડાવવું પડે તે અંડ કહેવાય અને વિના કારણ દોષોના સેવનવડે આત્માને દંડાવવું પડે તે અનડ કહેવાય. દુર્ધ્યાનથી પણ આત્માને વિના કારણુ દંડાવવું પડે છે માટે તેની ગણના પણુ અનăડમાં થાય છે. દુર્ધ્યાનથી ખચવા અને ધર્મધ્યાનમાં મનને જોડવા સતત જાગૃતિ રાખવી જોઇએ. દુનિયાનું વાતાવરણ એટલુ અધુ વિષમ ખનતું જાય છે કે આજના યુગમાં માનવીને હાલતા આ ધ્યાન થઈ જાય. કાયદા કાનૂન પણ એટલા બધા વધી પડ્યા છે કે સ્વમાં જે અત્યંત જાગૃત હોય તે જ મન અને મગજની સમતુલા જાળવી શકે અથવા વ્યાપાર વાણિજ્યના ક્ષેત્રમાં પણ જે અત્યંત જાગૃત રહેતો હોય અને ઈમાનદારીથી જ વાણિજ્ય કરતો હોય, ધનની તૃષ્ણાપર જેણે વિજય મેળવેલો હોય તે જ આ ધ્યાનના પાપથી બચી શકે. મનમાં આત ધ્યાન કરે કાંઈ કર્યો ટળી જતા નથી. હા! નવા કનો અધ જરૂર પડે છે. તન અટકયા પછી મનથી પણ ધર્મ ધ્યાન થઈ શકે ૨૯૧ જ્યારે મનને ધર્મધ્યાનમાં રાખવાથી ઘણા કર્મીની નિર્જરા થાય છે ઘણાને ખોલતા સાંભળ્યા છે કે શું કરીએ ધર્મ કરવાની ઘણી ઈચ્છા થાય પણ તનથી અટકી ગયા છીએ. તનથી હવે કાંઈ બનતુ નથી. અવસ્થા થયે તન તો અટકવાનું જ છે. છતાં તેવા મનુષ્યોએ પણ મનમાં નિરાશા લાવવાની
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy