________________
મંગલાચરણ
૧૯૯
ઓર વધી જાય. મનની પ્રસન્નતા એ જ પ્રભુપૂજાનું વાસ્તવિક ફળ છે. ચિત્તની પ્રસન્નતાવિના કોઈ પણ ક્રિયા ફળવતી બનતી નથી. તે માટે મનવચનની જેમ વસ્ત્રશુદ્ધિ પણ હોવી જોઇએ. એવી રીતે વેષ વિત્તાનુસારતઃ એ તેરમાં ગુણુની વ્યાપક અને વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવી.