SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ ૭૫ ~~~~~ ~~~ ~ ~ मगर अभी तक इतने वर्षों में उसका कोइ वास्तविक फल मुझे नहीं मिला । केवल शरीरको इतने वर्षों में कष्ट ही कष्ट उठाना पड़ा है। आज भगवानने कुछ मेरे पर महेर कर दी है । मुझे आज यह सुवर्ण द्रव्य मिल गया, तो मै इसका लाभ क्यों न उठाऊं ? इतने वर्षोंकी साधनाका इस भवमें तो अभी तक कोइ फल दिखनेमें आया नहीं । अब अगले जन्ममें तो इसका फल मिलेगा या नहीं, यह कौन जान सकता है ? अगले जन्मके भरोंसे इस जन्मके सुखसे वंचित रहना, यह तो बडी भारी मूर्खता होगी ।" આવા આવા વિચારોથી તે યોગીનું મગજ એકદમ ખરાબ થઈ ગયું. અફીણ અને ધુમ્રપાન જેવા શ્વસનો તો તેના જીવનમાં પહેલેથી હતા, અને હવે તો તે શરાબી બન્યો અને વારાંગનાઓના મોહમાં જાણે મસ્તાન બની ગયો. આ ઉપરથી સમજી લેવાનું કે અનીતિના દ્રવ્યનો કેવો કરૂણ અંજામ હોય છે ! આ બન્નેના જીવનનો હેવાલ રાજાને મલી ગયો. રાજાએ કબુલ કર્યું કે શેઠનું દ્રવ્ય ખરેખર ન્યાયપાર્જિત છે. રાજ્ય ભંડારના દ્રવ્ય ઉપર રાજાને સૂગ આવી ગઈ. પંડિતની વાત ઉપર પણ રાજાનો પૂર્ણ વિશ્વાસ બેસી ગયો. નીતિ અને અનીતિને દ્રવ્ય અંગે રાજાને ખાત્રી થઈ જતાં ગામના નગરશેઠ પ્રતિ મનમાં ખૂબ સદ્ભાવ પેદા થયો. રાજાએ શેઠનું ખૂબ બહુમાન કર્યું અને નાગરિકો સમક્ષ જાહેર કર્યું કે,
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy