SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૧: શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૨૭ સાગરાનંદસૂરિજી મ.ના સમુદાયના પૂ.મુનિશ્રી અમ્યુદય સાગરજી મ. (પછીથી પંન્યાસજી અને હાલ સ્વર્ગસ્થ) પ્રકાશક: શ્રી રાજસ્થાન જૈન સંસ્કૃતિ રક્ષક સભા (વ્યાવર), વિ.સં. ૨૦૧૪. (૨) “શ્રી જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિકા” લેખક : સ્વ. કવિકુલકીરિટ પૂ.આ.દેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી મ.ના શિષ્યરત્ન પૂ.આ. દેવશ્રી વિક્રમસૂરિજી મ. પ્રશ્નોત્તર શતવિશિકા.” લેખક: સ્વ.પૂ.આ.દેવ શ્રીમદ્ જંબુસૂરિજી મ. પ્રકાશકઆર્ય જંબૂસ્વામી જૈન મુક્તાબાઈ જ્ઞાનમંદિર, ડભોઈ. (૪) પૂ.આ.દેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરિજી મ., પૂ.આ.દેવ શ્રીમદ્ વિજયહર્ષસૂરિજી મ., પૂ.આ.દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરિજી મ., પૂ.આ.દેવ શ્રીમદ્ વિજયલક્ષ્મણસૂરિજી મ., પૂ.આ.દેવ શ્રીમદ્ ચંદ્રસાગરસૂરિજી મ., પૂ.આ.દેવ શ્રીમદ્ વિજય ઉમંગસૂરિજી મ. આદિના શ્રી જિનપૂજા વિધિ અંગેના માર્ગદર્શક પત્રો. પ્રસિદ્ધ કર્તા શ્રી રાજસ્થાન જૈન સંસ્કૃતિ રક્ષક સભા (બાવર) વિ.સં. ૨૦૧૪માં અમદાવાદ સ્થિત શ્રમણસંઘે આપેલ ઉપરોક્ત નિર્ણયથી પણ વિ.સં. ૨૦૪૪ના સંમેલનનો આ નિર્ણય-૧૭ સર્વથા વિરુદ્ધ નિર્ણય - ૧૮: સાધુ-સાધ્વીજીના અંતિમ સંસ્કાર-નિમિત્તની ઉપજની વ્યવસ્થા : - પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ કાળધર્મ પામે ત્યારે, તેમના અંતિમ સંસ્કારની ક્રિયા સંબંધી બોલાતી તમામ બોલીઓની આવક, તથા ગુરુ-દેહ સામે ધરેલ દ્રવ્ય, જીવદયાનું જીવનભર પ્રતિપાલન કરનાર ગુરુ ભગવંતોના પાર્થિવ દેહના નિમિત્તે થયેલી હોવાથી, જીવદયા ખાતે લઈ જવી, એવું શ્રમણ સમેલન ઠરાવે છે. નિર્ણય - ૧૮: સમાલોચના: - પૂજય સાધુ-સાધ્વીજી મહારાજના અંતિમ સંસ્કારની ઉપજ તેઓના
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy