SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા વ્યક્તિ આની વિરુદ્ધ મંતવ્ય રજૂ કરે અથવા પ્રચાર કરે તે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને આઘાત કરનાર છે એમ આ કોન્ફરન્સ માને છે.” (સત્તરમું ફાલના અધિવેશન, ઠરાવ જો) દેવદ્રવ્યનો ઉપયોગ અને શાસ્ત્રો : હોલમાં શેઠ શ્રી મેઘજી સોજપાલના પ્રમુખસ્થાને ભરીને યોગ્ય ઠરાવો કરી મુંબઈ સરકાર પર મોકલી આપ્યા હતા. આ ઉપરાંત જૈન આગમશાસ્રો દેવદ્રવ્યનો ઉપયોગ જિનબિંબ અને જૈન ચૈત્ય માટે જ કરવા ફરમાન કરે છે તે દર્શાવનાર અંગ્રેજી અને ગુજરાતી પુસ્તક જૈનદર્શનના પ્રસિદ્ધ વિદ્વાન શ્રીયુત મોહનલાલ બી. ઝવેરી, બી.એ.,એલ.એલ.બી. સોલિસિટર પાસે તૈયાર કરાવી પ્રકટ કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં ૨૯ આગમગ્રંથોના આધારભૂત શાસ્ત્રીય પ્રમાણો રજૂ કરવામાં આવ્યાં છે. બિહાર ધારાસભા તરફથી પણ આવું બિલ આવતાં કોન્ફરન્સે શ્રીયુત હીરાલાલ હાલચંદ દલાલ, બાર-એટ-લોને તે માટેની ખાસ કામગીરી સુપ્રત કરી હતી. જેનું પરિણામ તેઓના ખંત ભરેલા પ્રયાસોથી સંતોષકારક આવેલું છે. (પૂ.આ.શ્રીવિ. જિનેન્દ્રસૂરિજી મ.સા. દ્વારા લિખિત સ્વદ્રવ્યથી જ પૂજાના અધિકારી' પુસ્તકમાંથી સાભાર)
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy