________________
પરિશિષ્ટ-૧૧
૩૯૯ પૂજ્યો પાસે વાંધાઓ રજૂ કર્યા તો પણ સંમેલનના સૂત્રધારો ઠરાવમાં એક અક્ષર પણ નહીં જ સુધારવાના નિર્ણયમાં મક્કમ હોવાથી સંઘ અને શાસનના ભાવિ હિત ખાતર જાહેર કરીએ છીએ કે આ સંમેલનના એકેય નિર્ણય અમોને બંધનકર્તા કે માન્ય નથી અને આ અંગેની કોઈ ચર્ચામાં સંઘશાંતિ ખાતર અમો ઉતરવા પણ માગતા નથી.
અમદાવાદ–સાબરમતી તા. ૧-૭-૧૯૮૮
આ. કંચનસાગર
GO