________________
૩૧૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સહેજે સમજી શકશે.
આ નિર્ણય શ્રીમદ્ હરિભદ્રસૂરિકૃત ઉપદેશપદ, આવશ્યકવૃત્તિ, ષોડશક, સંબોધ પ્રકરણ, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, શ્રીમદ્ જિનેશ્વરસૂરિકૃત અષ્ટકવૃતિ, બૃહત્કલ્પ, વ્યવહાર અને નિશીથભાષ્ય આદિને અનુસાર કરવામાં આવે છે.
ઉપર જણાવેલા શાસ્ત્રોના પાઠો જોઈને સમજવાની ઇચ્છાવાળાએ નીચે લખેલા નામો પૈકીના કોઈપણ પાસે આવીને સમજી લેવું.
આચાર્ય વિજયકમલસૂરિ, આચાર્ય આનંદસાગરસૂરિ, પં. મણિવિજય, પં. દાનવિજય (સ્વ.દાનસૂરિજી), પ્રેમવિજયગણિ, (આ. પ્રેમસૂરિજી), કુમુદવિજયગણિ (આ. કુમુદસૂરિજી), ગણિવિજયસાગર, આનંદવિજય ગણિ, મુનિ કીર્તિવિજય, મુનિ લબ્ધિ વિજય (આ. લબ્ધિસૂરિજી) મુનિ માણેકસાગર (આ. માણેકસાગરસૂરિજી), મુનિ રામવિજય (આ. રામચંદ્રસૂરિ), મુનિ ગંભીરવિજય (સ્વ. ગંભીરસૂરિજી).
ઉપરના ઠરાવમાં સંમતિ આપેલી તેની સહીઓ (જૈન પત્ર તા. ૯મે ૧૯૨૦) કાંતિવિજય (પ્રવર્તક), મુનિ માનવિજય, મુનિ જ્ઞાનવિજય, મુનિ વલ્લભવિજય (આ. વિજયવલ્લભસૂરિજી), ૫. મેઘવિજય (સ્વ. મેઘસૂરિ). | મુનિ અમૃત વિજય, મુનિ પ્રમોદવિજય, મુનિ મોતીવિજય, મુનિ મેરૂવિજય, મુનિ હેમવિજય, મુનિ દેવવિજય, મુનિ ચતુરવિજય, મુનિ મનોહરવિજય (મનોહરસૂરિ), મુનિલાભવિજય, મુનિ રંગવિજય, મુનિ મહોદયવિજય, મુનિ અરુણવિજય, મુનિ સુમિત્રવિજય, મુનિ માનવિજય, મુનિ નાયકવિજય, મુનિસંતોષવિજય, મુનિ કાંતિવિજય, મુનિસંતોષવિજય, મુનિ ધર્મવિજય, પ્રવર્તક કાંતિમુનિ, હા. પદ્મમુનિ, મુનિ ધર્મવિજય, મુનિ અમરવિજય, કલ્યાણમુનિ, મુનિ મંગલવિજય, મુનિ ન્યાયવિજય, મુનિ વિવેકવિજય, મુનિ કનકવિજય, મુનિ કીર્તિવિજય, મુનિ સૌભાગ્યવિજય, મુનિ હિંમતવિજય, મુનિ મનોહર વિજય, મુનિ નેમવિજય, મુનિ નરેન્દ્રવિજય, મુનિ ઉત્તમવિજય, મુનિ મંગળવિજય, મુનિ લાવણ્યવિજય, મુનિ સિદ્ધિવિજય, મુનિ મણિવિજય (શિહોરવાળા), મુનિ સૌભાગ્યવિજય, મુનિ ચંદ્રવિજય, મુનિ ચંદનવિજય, મુનિ શાંતિવિજય, મુનિ ઉદયવિજય, મુનિ સુરેન્દ્રવિજય, મુનિ રવિવિજય,