________________
પ્રકરણ - ૧૧ : ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો ? કોને અનુસરીને બોલાતી ઉછામણી. (૨) સ્વપ્ન અવતરણ-દર્શનાદિની ઉછામણી. (૩) અષ્ટપ્રકારી પૂજા વગેરેની ઉછામણી.
(૪) શાંતિસ્નાત્ર-સિદ્ધચક્રપૂજન-પ્રભુપ્રતિષ્ઠા-અંજનશલાકા આદિ મહોત્સવોમાં જિનભક્તિને ઉદ્દેશીને બોલતી ઉછામણીઓ.
(૫) ઉપધાન પ્રવેશના નકરાની રકમ
(૬) ઉપધાન-માળારોપણની ઉછામણી
(૭) તીર્થ-માળારોપણની ઉછામણી
(૮) રથયાત્રાદિ સંબંધી તમામ ઉછામણીઓ
(૯) દેવદ્રવ્યના મકાનો, ખેતરો, બગીચાઓ વગેરેની આવક (૧૦) દેવદ્રવ્યના વ્યાજની આવક
(૧૧) મંદિરમાં પરમાત્મને ભેટ આપેલાં છત્ર-ચામર, ભંડાર વગેરે (૧૨) પરમાત્માને ધરેલા ફળ-નૈવેધ-ચોખા-બદામ વગેરે
(૧૩) આરતી-મંગલદીવાની ઉછામણી અને થાળીમાં મૂકાતા પૈસા (૧૪) પ્રભુસમક્ષ મૂકેલા પરમાત્માના ભંડારમાંથી નીકળતી તમામ
રકમ.
સદુપયોગ ઃ
૨૮૭
(૧) જિનપ્રતિમાજી ભરાવવામાં તથા લેપ કરાવવામાં.
(૨) જિનપ્રતિમાજીનાં આભૂષણો બનાવવામાં.
(૩) સ્નાત્રપૂજા માટે ત્રિગડું વગેરે બનાવવામાં.
(૪) જિનભક્તિ માટે સિંહાસનાદિ ઉપકરણો બનાવવામાં.
(૫) જિનપ્રાસાદ નિર્માણ કરવામાં.
(૬) જિનપ્રાસાદોનો જીર્ણોદ્ધાર કરવામાં.