________________
૧૯૧
પ્રકરણ - ૬ઃ બોલી-ઉછામણી શાસ્ત્રીય કે અશાસ્ત્રીય?
“ઇન બાતોં કે સોચને સે ઇતના તો નિશ્ચય હો જાતા હૈ કિ ઇસ કૃતિસે શ્રી હરિભદ્રસૂરિજી કા કોઈ સંબંધ નહી હૈ I xxx / હમારે અનુમાન સે યહ કૃત્રિમ કૃતિ કિસી ખતરગચ્છીય વિદ્વાન કી હો તો આશ્ચર્ય નહીં !” (નિબંધ નિચય પૃ. ૯૩)
ધર્મસંગ્રહ અને તેના કર્તા માટે તેઓ લખે છે કે –
“પ્રસિદ્ધ સર્વમાન્ય બાતોં કે વર્ણન મેં પ્રમાણ દેના આવશ્યક નહીં હોતા. જો વિષય વિવાદાસ્પદ હોતા હૈ ઉસી કે લીએ શાસ્ત્રીય પ્રમાણો કે ઉદ્ધરણ જરૂરી હોતે હૈં, પરંતુ “ધર્મસંગ્રહ' કે કર્તાને ઇસ બાત પર તનિક ભી વિચાર નહીં કિયા | xxx ! આપકે ઇસ પ્રકાર કે નિરૂપણોં સે ધર્મસંગ્રહ ન સૈદ્ધાંતિક ગ્રંથ કહા જા સકતા હૈ, ન સામાચારી ઔર ન ઔપદેશિક !” (નિબંધ નિચય પૃ. ૮૫, ૮૮)
“ઉપદેશ પ્રાસાદ'ના કર્તા પૂ. આચાર્ય શ્રી લક્ષ્મીસૂરિ મહારાજા માટે ઘોર અપમાનજનક ભાષામાં તેઓ લખે છે કે :
“ઇસ કથન સે યહ જ્ઞાત હોતા હૈ કિ ગ્રંથકર્તા શ્રી વિજયલક્ષ્મીસૂરિ શિલ્પશાસ્ત્ર કા ઇકડા તક નહીં જાનતે થે ” (નિબંધ નિચય પૃ. ૯૦)
વધુમાં શ્રી જૈનશાસનમાં જેમની લઘુ હરિભદ્ર તરીકે ગણના થાય છે તેવા મહા સમર્થ વિદ્વાન મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરજી માટે તેઓ લખે છે કે :
“ઉપાધ્યાય શ્રી યશોવિજયજીને મૈત્યાદિ ચાર ભાવનાઓં કા જો અપને પરિષ્કાર મેં અર્થ કિયા હૈ, વહ હમારી રાય મેં વાસ્તવિક નહીં હૈ” (નિબંધ નિચય પૃ. ૮૬)
“ઉપાધ્યાય શ્રી યશોવિજયજીને “સિદ્ધાણ પઇટ્ટ' ઇસ પર અપના સંશોધન કર “પઢા” કે સ્થાન પર “પસિદ્ધા” યહ શબ્દ રખા હૈ જો ઠીક નહીં, xxx ઉપાધ્યાયજી કા ઉક્ત સંશોધન વાસ્તવ મેં સંશોધન નહીં