________________
E0
- ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા कायकंडूयणं वज्जे, तहा खेलविगिचणं । थुईथुत्तभणनं चेव, पूर्यतो जगबंधुणो ॥१८॥ घूसिणकप्पूरमीसं तु, काउं गंधोदगं वरं । तओ भुवणनाहे उ, एहवेई भत्तिसंजुओ ॥५९॥ गंधोदएण ण्हवणं, विलेवणं पवरपुष्फमाईहिं । कुज्जा पूयं फलेहि वत्थेहिं आभरणमाईहिं ॥६०॥ सुकुमालेण वत्थेणं, सुगंधेणं तहेव य । गायाई विगयमोहाणं जिणाणमणुलूहए ॥६१॥ कप्पूरमीसियं काउं कुंकुमं चंदणं तहा । तओ य जिणबिंबाणि भावेणमणुलिंपए ॥१२॥ वन्नगंधोवमेहिं च, पुप्फेहि पवरेहि य । नाणापयारबंधेहि, कुज्जा वियक्खणो ॥६३॥ वत्थगंधेहिं पवरेहिं हियाणंददायए। जिणे भुवणमहिए पूयए भत्तिसंजुओ ॥६४॥
સારાંશ વિચક્ષણ શ્રાવક ફરી નિશીહિ બોલીને ગભારામાં પ્રવેશ કરે. પછી પૂર્વે કહ્યા મુજબ મુખકોશ બાંધવો વગેરે વિધિથી પૂજા કરે.
(५७)
જગતબંધુશ્રીજિનેશ્વરની પૂજા કરતો શ્રાવક શરીરે ખણવું, થંક-બળખો कोरे , स्तुति-स्तोत्री मोदqi, में जानो त्या ४३. (५८) - ભક્તિયુક્ત શ્રાવક પહેલાં કેસર, કપૂર, સર્વ ઉત્તમ ઔષધિઓ અને ચંદન વગેરે ભેળવીને પાણીને સુગંધી કરે. પછી તે પાણીથી ત્રિભુવનનાથ श्री.नेश्वरने स्नान २०वे. (५८) - શ્રાવકસુગંધી પાણીથી શ્રીજિનને સ્નાન કરાવે, કેસર વગેરેથી વિલેપન ४३, ४qानुं दूल वगैरे उत्तम पुष्पो, aas (= सुषि विशेष) वगैरे गो, स्त्री, माभूषा भने यं४२१कोरेथापू. ४३. (६०)