________________
પ. વૈકિયો ૭૦૦ હતા,
૬. વાદીઓ ૪૦ હતા, ૭. અવધિજ્ઞાનીઓ ૧૩૦૦ હતા, ૮. મન:પર્યવજ્ઞાનીઓ ૫૦૦ હતા, ૯. કેવળજ્ઞાનીઓ ૭૦૦ હતા, ૧૦. ચૌદ પુવઓ ૩૦૦ હતા સ્ત્રી તે જ ભવમાં ન પામે: ૧. તીર્થંકર પદવી, ૨. ચક્રવર્તિપણું, ૩. વાસુદેવપણું, ૪. બળદેવપણું, ૫. સંભિશ્રોતાલબ્ધિ, ૬. ચારણલબ્ધિ, ૭. ચૌદપૂર્વ,
૮. ગણધરલબ્ધિ, ૯. પૂલાલબ્ધિ, ૧૦. આહારક શરીર પાર્શ્વનાથના ૧૦ ભવ:
૧. મરૂભૂતિ, ૨. હસ્તિનો, ૩. સહસ્ત્રાર દેવલોકે, ૪. કરણવેગ વિદ્યાધર, ૫. અય્યત દેવલોક, ૬. વજનાભ, ૭. રૈવેયકે
૮. સુવર્ણ બાહુરાજા, ૯. પ્રાણત દેવલોક, ૧૦. પાર્શ્વનાથ ભગવાન ૧૦ આસાતના:
૧. દેરાસરમાં તંબોલ ખાવું-પાન ચાવતા દેરાસરમાં જવું, ૨. દેરાસરમાં પાણી પીવું, ૩. દેરાસરમાં ભોજન કરવું, ૪. દહેરાસરમાં જોડાં પહેરવાં, ૫. દહેરાસરમાં મૈથુન સેવવું, ૬. દહેરાસરમાં સૂઈ જવું, ૭. દહેરાસરમાં થુંકવું -બળખો નાખવો, ૮. દહેરાસરમાં પેશાબ કરવો
૯. દહેરાસરમાં ઝાડે જવું, ૧૦. દહેરાસરમાં જૂગાર રમવો ૧૦ પ્રાયશ્ચિત તપ:
૧. આલોચના પ્રાયશ્ચિત, ૨. પ્રતિક્રમણ પ્રાયશ્ચિત, ૩. મિશ્ર પ્રાયશ્ચિત, ૪. વિવેક પ્રાયશ્ચિત, ૫. કાયોત્સર્ગ પ્રાયશ્ચિત, ૬. તપ પ્રાયશ્ચિત, ૭. છેદ પ્રાયશ્ચિત, ૮. મૂલ પ્રાયશ્ચિત, ૯. અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત, ૧૦. પારાંચિત્ત પ્રાયશ્ચિત ૧૦વૈયાવૃત્ય: ૧. આચાર્યનું વૈયાવૃત્ય કરવું તે, ૨. ઉપાધ્યાયની સેવા કરવી તે,
કનકકુપા સંરહ
૬૨