________________
૧૨૮
જ
છે
–
ર
અં
છે
૬. તેની ફરતી બાજુ ૬૪ મોતી ૨ મણના ૭. તેની ફરતી બાજુ ૧૨૮ મોતી ૧ મણના ૧૨૮ કુલ ૨૫૩ મોતી
કુલ મણ ૮૩૨ ઈન્દ્રોની આઠ પટરાણીનો પરિવાર
પ્રજ્ઞાનો સોળ હજાર પરિવાર છે. શિવાનો સોળ હજાર પરિવાર છે. શચીનો સોળ હજાર પરિવાર છે. અંજૂનો સોળ હજાર પરિવાર છે. અમલાનો સોળ હજાર પરિવાર છે. અપ્સરાનો સોળ હજાર પરિવાર છે.
રોહિણીનો સોળ હજાર પરિવાર છે. ૮. નવમીકાનો સોળ હજાર પરિવાર છે. ઈન્દ્રોની સાત સેના: ૧. હાથી ૨. ઘોડા
૩. રથ ૪. સુભર ૫. ઋષભ
૬. નાટકીયા ૭. ગંધર્વ
| દેવલોક વર્ગન સમાપ્તા
બે વસ્તુ વર્ણન બે પ્રભાવના: ૧. ભાવ પ્રભાવના
૨. દ્રવ્ય પ્રભાવના. બે ભાવ: ૧. સારો ભાવ
૨. ખોટો ભાવ. બે તત્ત્વ: ૧. જીવ તત્ત્વ
૨. અજીવ તત્ત્વ. બે ધર્મ: ૧. સાધુ ધર્મ
૨. ગૃહસ્થ ધર્મ, કનકકુપા સંગ્રહ
૩૭.