SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ના કહેતાં નશ્વર પદાર્થોમાં છેલ્લા ઘડી સુધી આસક્ત રાજાને જ તે છડી મુબારક કરી. રાજા ચેત્યો ને અનાસક્ત થયો. * સુભાવ કુભાવ યુક્ત ધર્મ કેવો ફળે ? કાન્યકુબ્જે નિધિદેવ ભોગદેવ કથા (ઉપદેશ રત્નાકર) → ઘેલાભાઈનો ઘોડોસરભરા ને ખોરાકીમાં દિવસ આખો ઘેલો રહે, પણ ઘોડાને દુ:ખ ન થાય માટે સવારી આદિ ન કરે, એમ દેહ મમત્વ વાલા ધર્મ ન કરનાર તેથીયે ઘેલા છે. કંજુસ પણ દાની થયો-પુણ્ય કાર્યનો ફાળો કરનારે ન્યુયોર્કના મહા કૃપણ કરોડપતિ મિત્રને ફક્ત એક દિવસ માટે ૧૦,૦૦૦ ડોલરનો ચેક આપવા કહી, પરાણે લઈ ગયો. ને જ્યાં જાય ત્યાં એ ચેક જોઈ સારો ફાળો દેતા સાંજે અઢી લાખ થયાં. બીજે દિ ચેક પેલાએ પાછો ન લેતાં કહ્યું ભાઈ હવે એ ફાળામાંજ લઈ લ્યો. કાલે ઘણાના અભિનંદનથી જીવનનો આનંદ દાનમાં છે તે નવી દિશા જાણી હવે હું દાન કર્યા જ કરીશ. ગાડરીયો પ્રવાહ-શંખેશ્વર મહારાજ. ગદ્ધા પાછળ પંડિતાદિ શહેરીઓ ને રાજકુમારાદિએ મુંડાવ્યું. નિર્ણય થતાં બધા શરમાયાં. → સાચું નામ સ્મરણ-કલેક્ટરને પૂછતાં સંતે રામનામ લેવા કહ્યું. એતો ખબર છે, બીજુ કાંઈ કહો. સંતે-સાલા ચલે જા કહેતાં કલેકટરે ગુસ્સો કરી સજા કરીશ કહેતાં સંતે કહ્યું આમ રામ નામ લેવાય ? સાચી રીતે આમ નવકાર ગણવો જોઈએ. રોમ રોમ અસર થવી જોઈએ. ઉપકારનો બદલો-રાજાએ આંધળાને કુવામાંથી કાઢી દેખતો કરી, ખાનપાન દઈ માર્ગે ચઢાવ્યો. પેલે પ્રભુ પ્રાર્થના કરી કે રાજાને મારા જેવો દુ:ખી કર કે જેથી હું ઉપકાર વાળી શકું. +કેવલીએ-એકને સાતને બીજાને અસંખ્ય ભવો કહ્યા. બીજો જલ્દી મોક્ષે ગયો. + પંડિતજી ! મને કોઈ પંડિત કહેતું નથી ફરીયાદ કરતાં બિરબલે-પંડિત કહે તેને મારવા કહ્યું. છોકરાઓને મીઠાઈ આપી પેલાને પંડિતજી તરીકે કહી ચીડાવવા કહ્યું. એમ ત્રણ માસમાં પંડિત તરીકે પ્રસિદ્ધ કર્યો. સાચો ભગત-ગુરૂ ઉપદેશથી રાજાએ ભક્તોના કર માફ કર્યા. આખું શહેર ભગત થયું. રાજભંડાર ખાલી. પાંચ વર્ષે ગુરૂ આવી દુરૂપયોગ સમજી ગયા. ભક્તોને કનકકૃપા સંગ્રહ ૫૦૫
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy