________________
શૃંગાલ દ્વારા બહાર કાઢયો. બીજી વાર સ્વયં કરતાં અને શિયાળ ડુબા છે કેશી ગણધરનો રાય પ્રદેશીને ઉપદેશ-જીવાદિની સિદ્ધિ, ધર્મારાધાન. સુરીકાન્તાની
દુષ્ટતા. રાજા સૌધર્મે, ત્યાંથી વિદેહે સિદ્ધિ. છે સંસારી દુ:ખોને સુખ માનવા પર શેઠ અને ચાર પુત્રવધુની કથા-સોને મઢેલ પત્થર
ગળે પહેરી ખાધા વગર નાત જમાડી. કિસીકા મંદિર જળતા હૈ, આંખ ભી કોણ ખોલતા હૈ, બોલનેકી ભી આળસ નહિ આતી હે? ત્રણ આળસુઓ. પોથીના રીંગણા-ઉપદેશના જુદા. ઘરે ખાવામાં વાંધો નહિ પંડિતે પત્નીને સમજાવી. ભણ્યાં હોય પણ તરતાં ન આવડે તો શેઠની માફક ડુબી જવાય, માટે ભણ્યા ગયા
પણ ભવસાગર તરતાં શીખવું જોઈએ. શેઠ ને ખલાસી. છે ખાળે ડુચા ને દરવાજા ઉઘાડા. અઢાર ગરનાવાળા તળાવમાં શેઠે પાંચ રત્નો દાટયાં.
ગુરૂરૂ૫ મિત્ર સલાહથી મેળવ્યા. જાગ્યા ત્યાંથી સુધારો મયુર કથા. સ્વપ્ન કહી છૂટી ગઈ. આળસુ ભીક્ષુકે સિદ્ધ પાસેથી વિદ્યાને લેતાં કામ કુંભ લીધો. તે ફુટી ગયો. પણ જે
વિઘા લીધી હોત તો સુખી થાત. » સમજે તો સાનમાં, ચલણા હેરણા નહિ. $ ભાવધર્મ તારે પણ ખોટ ભાવનાથી તો કૃપણશેઠ સ્વામીવાત્સલ કરવું છે કરવું છે.
કરતાં મરી દુર્ગતિ ગયો. છે કુશાગ્ર બિન્દુ સમ મનુષ્ય ભોગતી તૃપ્ત નહિ થવાય. અંગાર દાહકનું દ્રષ્ટાંત છે ઇન્દ્રિયવશાશથી સુખદુ:ખ પર શાતા ધર્મકર્થાન્તર્ગત બે કાચબાની કથા.
જીવનમાં જે આત્મહિત મુખ્યતાએ કરવાનું છે તે અહીં નક્કી થાય છે, પણ પછી બીજી વ્યગ્રતામાં પડવાથી પેલા અણીઆળી જનાર જમાલખાં, ખાઈ કુદવા જતાં સોટી ભાંગી અને ચલ જાઉ કે ટ૫ જાઉં. પૂર્વના વિચારો યાદ રહ્યા. જેથી તેજ
નામ પુછતાં બહુ રખડયો તેમ થશે. છે જાતે કરવાનું કામ પારકાને ભરોસે ન રખાય. શેઠે ગુદાપક્ષાલનનું કાર્ય વિનંતી
કરનાર નોકરના ભરોસે રાખ્યું પણ ભારે ફજેતો થયો. હાથે તે સાથે.
પ૦
કનકકૃપા સંગ્રહ