SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કરવી. ૫. ચંદનપૂજા : આપણા આત્માને ચદંન જેવો શીતળ બનાવવા માટે કરવી. ૬. ફલપૂજા : આપણો આત્મા પથ્થર જેવો કઠીન છે, તેને ફૂલ જેવો કોમળ બનાવવા માટે કરવી. ૭. ધૂપપૂજા : આપણા આત્માના દુર્ગુણો કાઢી સદ્ગુણો લાવવા માટે ધૂપ પૂજા કરવી. ૮. દીપકપૂજા : આપણા ઉપર આવેલા અજ્ઞાનતાના અંધારાને દુર કરી, ને જ્ઞાન રૂપી દીપક પ્રગટાવવા માટે દીપકપૂજા કરવી. ૯. અક્ષતપૂજા : અક્ષય પદ મેળવવા માટે કરવી. ૧૦. નૈવેદ્યપૂજા : અણહારી પદ મેળવવા માટે કરવી. ૧૧. ફળપૂજા : મોક્ષરૂપી ફળ માટે કરવી. ૧૨. સાથીઓ : ચાર ગતિનો નાશ કરવા માટે કરવો. ૧૩. ત્રણ ઢગલી : સભ્ય જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ માટે. ૧૪. સિદ્ધશિલા : સિદ્ધ થવા માટે, આત્માને ચોખા જેવો ચોખો કરવા માટે ચોખા દેરાસરમાં લઈ જવા. ૧૫. ઘંટ : આપણને પ્રભુની પૂજા કરી, તેમાં જે આનંદ થયો હોય, તે આનંદને પ્રગટ કરવા માટે, ઘંટ વગાડવાનો હોય છે. ૧૬. ચાંદલો : ભગવાનની આજ્ઞાને માથે ચડાવવા માટે ચાંદલો કરવો જોઈએ અને તે ચાંદલો રાત્રે ના રખાય કેમકે રાત્રે ભગવાનની આજ્ઞા વિરૂદ્ધ થઈ જાય તે માટે. પાઠ - ૫8નું વર્ણન સાત નરકના નામ (ગોત્ર) નામ ઉ. આયુષ્ય જઘન્ય આયુષ્ય ઊંચાઈ ૧. રત્નપ્રભા ૧ સાગરોપમ ૧૦ હજાર વર્ષ સવા એકત્રીસ હાથ ૨. શર્કરપ્રભા ૩ સાગરોપમ ૧ સાગરોપમ સાડા બાસઠ હાથ કનકકૃપા સંગ્રહ ૨૯
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy