SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ પિતા માતાનો ભક્ત હોય છે. ૧૫ વાર અને આયુષ્ય विपदः प्रथमे मासे, द्वात्रिंशे च त्रयोदशे । षष्ठे ऽ पि ततः, सूर्ये जातो जीवति षष्टिकम् ॥१॥ . અર્થ :- રવિવારે જન્મેલા માણસને પ્રથમ માસે, તેમાં માસે, છત્રીસમાં માસે તથા છઠ્ઠા વર્ષે અંગપીડા થાય છે. અને તે સાઈઠ વર્ષ સુધી જીવે છે. एकादशे ऽष्टमे मासे, चन्द्रं पीडा च षोडशे । सत विंशात वर्षे च, चतुर्युक्ता शितौ मृतिः ॥२॥ અર્થ :- સોમવારે જન્મેલા માણસને આઠમા, અગ્યારમા તથા સોળમા મહિને તેમજ સત્તાવીસમા વર્ષે અંગપીડાથાય છે. અને તે ૮૪ વર્ષ સુધી જીવે છે. द्वात्रिंशे च द्वीतीये च, वर्षे पीडाच मङ्ग ले । चतुः सप्ततिवर्षाणि, सदा रोगी स जीवति ॥३॥ અર્થ :- મંગળવારે જન્મેલા માણસને બીજા અને બત્રીસમાં વર્ષમાં પીડા થાય છે. અને સદા રોગગ્રસ્ત રહેતો તે ૭૪ વર્ષ સુધી જીવે છે. बुधवारे डष्टमे मासे, पीडा वर्षे तथा डष्टमे । पूर्णे चतुः षष्टि वर्षे ततो मृत्यु भविष्यति ॥४॥ અર્થ :- બુધવારે જન્મેલા માણસને આઠમા માસે અને આઠમા વર્ષે પીડા થાય છે. અને તે ૬૪ વર્ષ જીવે છે. गुरौ च सप्तमे मासे, षोडशे च त्रयोदशे । पीडा ततश्वतु युक्ता शीतिवर्षाणि जीवति ॥५॥ અર્થ:- ગુરૂવારે જન્મેલા માણસને સાતમા, તેરમા અને સોળમા મહિને પીડા થાય છે. અને તે ૮૪ વર્ષ જીવે છે. शुक्रवारे च जातस्य, देहो रोगविवर्जितः । षष्टि वर्षे ऽ थ संपूर्णे, भ्रियते मानवो ध्रुवम् ॥६॥ અર્થ:- શુકવારે જન્મેલા માણસને રોગ થતો નથી અને ૬૦ વર્ષ સુધી જીવે છે. शनौ च प्रथमे मासे, पोडयते च त्रयोदशे । કૃઢ તથા નાત: ગત વર્ષાભિ નીતિ IIણા અર્થ :- શનિવારે જન્મેલા માણસને પહેલા મહિને અને તેરમા વર્ષે પીડા થાય છે. કનકાપા રાહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy