SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ બાલવ બ૦ તૈતિલ ગર ગર શકુની કા બાલવું ભ બ ભદ્રા દ બાલવ કૌલવ ' તૈતિલ ૦ બવ ૧૧ બાલવ કૌલવ . ૧૨ કૌલવ તૈતિલ વણિજ વણિજ ભદ્રા કૌલવ ૧૪ ભદ્રા ચતુષ્પદ નાગ શુકલપક્ષે કરાયો પૂર્વદલ ઉત્તરદલ તિથિ ઉત્તરદલ કિંતુધ્ધ બવ ૯ કૌલવ ૨ બાલવ કૌલવ ૧૦ તૈતિલ ગર તૈતિલ ગર ૧૧ વણિજ વણિજ ભદ્રા ૧૨ બવ બાલવ બવ કૌલવ તૈતિલ ગર વણિજ ૭ ગર વણિજ ૧૫ ભદ્રા બવ ૮ ભદ્રા બવ ૧૦ કરાણ ફળ बवाख्ये करणे जातो, मानो धर्मरतः सदा शुभ मंगलकर्मा च, स्थिर कर्मा च जायते ॥१॥ અર્થ:- બવકરણમાં જન્મેલો માણસ, અભિમાની ધર્મનિષ્ઠ, શુભ મંગળ કર્મ અને સ્થિર કર્મ કરનારો હોય છે. बालवाङ्ये नरो, जानस्तीर्थ देवादि सेवकः विद्य र्थ सौख्य संपन्ना, राजमान्यश्च जायते ॥२॥ અર્થ:- બાલવ કરાણમાં જન્મેલો માણસ તીર્થયાત્રા કરનારો, દેવને પૂજનારો વિદ્યા ધન અને સુખ સૌભાગ્યવાળો અને રાજનો માનીતો હોય છે. कौलवाख्ये तु जातस्य, प्रीति: सर्वजनै सह शा तिर्मित्रवर्ग: श्च, मानवाश्च प्रजायते ॥३॥ અર્વ :- કૌલવ કરણમાં જન્મેલો માણસ બધા માણસો સાથે સ્નેહ રાખનારો, મિત્ર વર્ગની સોબત કરનાર અને માનવોમાં અભિમાની હોય છે. કનકપ ચાહ હ૦૩
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy