________________
૧૪
૧.
૨.
3.
૪.
૫.
બ્રાહ્મેન્દ્રદેવે કરેલ સમવસરણ ૪ માસ રહે છે.
૬.
અચ્યુતેન્દ્રદેવે કરેલ સમવસરણ ૧૦ દિવસ રહે છે. જ્યોતિષ ઈન્દ્રે કરેલ સમવસરણ ૧૫ દિવસ રહે છે.
૭.
જ્યારે ભગવાન દેશના આપે ત્યારે વાણી સાંભળવા માટે આવનાર દેવ, નર, નારી, વિગેરેની ૧૨ પર્ષદા આ પ્રમાણે
૧.
૨.
3.
૪.
૫.
૬.
૭.
૮.
૧૦.
૧૧.
૧૨.
સમવસરણની રચના
સૌધર્મ ઈન્દ્રે કરેલ સમવસરણ ૮ દિવસ રહે છે.
ઈશાન ઈન્દ્રે કરેલ સમવસરણ ૧૫ દિવસ રહે છે. સનતકુમાર ઈન્દ્રે કરેલ સમવસરણ ૧ માસ રહે છે. માહેન્દ્રદેવે કરેલ સમવસરણ ૨ માસ રહે છે.
૧.
૨.
બાર વર્ષઠા અગ્નિદિશામાં સાધુ બેસે છે.(ધર્
અગ્નિદિશામાં વૈમાનિક દેવી બેસે છે. અગ્નિદિશામાં સાધ્વી બેસે છે.
ઈશાન દિશામાં વૈમાનિક દેવો બેસે છે.
ઈશાન દિશામાં પુરૂષો બેસે છે.
ઈશાન દિશામાં સ્ત્રીઓ બેસે છે.
વાયવ્ય દિશામાં ભવનપતિદેવી બેસે છે. વાયવ્ય દિશામાં જ્યોતિષી દેવી બેસે છે. વાયવ્ય દિશામાં વ્યંતર દેવી બેસે છે.
નૈઋત્ય દિશામાં ભવનપતિ દેવ બેસે છે. નૈઋત્ય દિશામાં જ્યોતિષી દેવ બેસે છે.
નૈઋત્ય દિશામાં વ્યંતર દેવ બેસે છે.
ઘાણીના૩૫ ગુણ
અક્ષર આદિનાં સંસ્કાર વાળી.
ઉંચા સ્વરે બોલાતી
કનકકૃપા સંગ્રહ