________________
પ્રમાણે વધ ઘટ કરે છે.
૪. ભવનપતિ (ઉપાડી) લાવે છે.
૫. વ્યંતર - ભરત ક્ષેત્રના માણસોને પોત પોતાના સ્થાને પાછા મુકી આવે છે. ૬. જ્યોતિષી - તીર્થંકરના વર્ષીદાન વખતે વિદ્યાધરો તથા મનુષ્યોને ખબર આપે છે.
M
ભરતક્ષેત્રના માણસોને ભગવાન વર્ષીદાન આપતા હોય ત્યાં મુકી
જ્યારે પ્રભુ દીક્ષા લે ત્યારે પ્રભુને મન: પર્યવજ્ઞાન થાય છે. ભગવાન પંચ મુષ્ટિ લોચ કરીને છદ્મસ્થ કાળ પૂર્ણ કરે પછી સર્વ કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામે છે, ત્યારે તીર્થંકર કેવળ જ્ઞાન સહિત થાય છે. અને અઢાર દોષ રહિત હોય છે તે અઢાર દોષના નામ:
અઢાર દોષના નામ
લાભાન્તરાય
વીર્યાન્તરાય
અરિત
કનકકૃપા સંગ્રહ
૧. દાનાન્તરાય
૪. ઉપભોગાન્તરાય
૫.
હાસ્ય
૭. રિત
૮.
ભય
૧૦. શોક
૧૧.
૧૨.
કામ
૧૩. મિથ્યાત્વ
૧૪.
૧૫.
નિદ્રા
૧૬. અવિરતિ
૧૭. રાગ
૧૮.
દ્વેષ
આ અઢાર દોષ રહિત અને બાર ગુણ સંપન્ન તીર્થંકરો હોય છે તે
બાર ગુણના નામ
જિનેશ્વરના બાર ગુણ
૨. સુરપુષ્પવૃષ્ટિ
૫. આસન
જુગુપ્સા
અજ્ઞાન
3.
૬.
''.
ભોગાન્તરાય
૧. અશોકવૃક્ષ
૪. ચામર
૭. દુંદુભિ
૮. છત્ર
૧૦. જ્ઞાનાતિશય
૧૧. પૂજાતિશય
૧૨. વચનાતિશય
ભગવાનને કેવળજ્ઞાન થયા પછી દેવો સમવસરણની રચના કરે છે, ક્યા દેવની કરેલી રચના કેટલો કાળ ટકે છે, તે આ પ્રમાણે
૩. દિવ્યધ્વનિ
૬. ભામંડલ
૯. અપાયાપગમાતિશય
૧૩