SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર જલ લઇને મંત્ર ૩ વાર કે ૭ વાર કાર્યપ્રસંગે, જપીને પીવું રોજ ૧૦૮ વાર ગણ્યા પછી, બુદ્ધિ બલ વધે. (५६) ॐ ह्रीं श्रीं ऐं ह्रीं क्लीं श्रीं ह्रौं ह्रीं नमः । (५७) ॐ ह्रीं श्रीं अर्ह वाग्वादिनी नमः । (५८) ऐं ह्रीं क्लीं सरस्वत्यै नमः । ૮ માસ સુધી એકાશન કરી ત્રિકાલ જાપ કરવો. કુલ ૩ લાખનો જાપ કરી રોજ ૧૦૮ વાર ગણવો. મહાજ્ઞાની થાય. (૧૧) ૐ હૈં સરસ્વઐ નમઃ । રોજ ૧૦ માળા સવારે ગણવી, ૫૦ હજારનો જાપ કરવાથી સુંદર પરિણામ મળે. (६०) ॐ ह्रीं ऐं ह्रीं ॐ सरस्वत्यै नमः । બ્રાહ્મ મુહૂર્ત ઉઠી ૧૦ માળા ગણવી, મુર્ખતા જાય-વિધાન બને. (६१) ॐ ह्रीं वद वद वाग्वादिनी ह्रीं नमः । વિધિપૂર્વક ૧ લાખનો જાપ કરવો. કાવ્યસિદ્ધિ થાય. (૬૨) ૐ હ્વીં સરસ્વત્યે નમઃ । ૩ દિનમાં ૧૨૫ માળા ગણવી પછી રોજ ૧૦૮ વાર કવિ બને. બુદ્ધિ વધે. (૬૨) ૩ ના મૈં શ્રી સરસ્વત્યે નમઃ । ૧૦૮ વાર અખંડપણે ગણવો. જ્ઞાની થવાય. (६४) ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी नमः । આ મંત્રથી દેવીનું ધ્યાન ધરી ૧૦૮ વાર ગણવો. મૂરખ જ્ઞાની બને. (૬) ૐ હૈં હ્રૌં। રોજ સવારે ૧૦ માળા ગણવી. શીઘ્ર કવિ થાય. (६६) ॐ ह्रीं श्रीं क्लीं हस ऐं नमः । રોજ ૧૦૮ વાર શાંતચિત્તે ગણવો. બુદ્ધિ વધે. (६७) ॐ ऐं ह्रीं क्लीं श्री हसौं नमः । માનું ધ્યાન ધરી રોજ સવારે ૧ માળા ગણવી, મૂર્ખતા જાય. (६८) ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी । भगवति सरस्वत्यै नमः । (६९) ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी ह्रीं सरस्वत्यै मम विद्यां देहि देहि स्वाहा । કનકકૃપા સંગ્રહ ૨૦૯
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy