SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫૦૦નો જાપ કર્યા પછી રોજ ૧૦૮વાર ગણવો, વિદ્યા ચડે, યાદ રહે. (७०) ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी भगवती ॐ ह्रीं श्रीं अहं नमः । રોજ નિયમિતપણે ૧૦૮ વાર ગણવો, અપૂર્વજ્ઞાન ચડે. (७१) ॐ ह्रीं श्रीं इवीं श्रीं स्फुर स्फुर ॐ क्लीं क्लीं ऐं वागीश्वरी भगवती - मस्तु नमः । શ્વેત ધ્યાન ધરી રોજ અખંડપણે જાપ ૧૦૮ વાર કરવો. સાક્ષાત્ વરદાન આપે. (७२) ॐ ह्रीं श्रीं सौं क्लीं वद वद वाग्वादिनी ह्रीं सरस्वत्यै नमः । પવિત્ર સ્થાને શુદ્ધતાપૂર્વક ૧૪ હજારનો જાપ કરવો. ઈચ્છિત મળે દિવ્યજ્ઞાની બને. (७३) ऐं क्लीं भौं बाला त्रिपुरायै नमः । રોજ સવારે ૧૦૮ વાર ગણવાથી યાદશકિત વધે. જ્ઞાન ચડે. વ્યાખ્યાન આપતાં પહેલાં ગણવાના મંત્રો. (૭૪) મૈં ફ્રી શ્રી વવ વવ વા વાહિની વસ્તી નમઃ। તથા ॐ सुमति सुरविज्झाय स्वाहा । આ બનેં મંત્રોના ૧૨૫૦૦ નો જાપ કર્યા પછી રોજ ૧૦૮ વાર ગણવો. ધર્મોપદેશ આપવામાં પોતાનું વચન ગ્રહણ થાય. (૭૧) ૩ શ્રી રા નીતિમુસ્લમંતિ સ્વાહા । વિધિપૂર્વક ૧૨૫ માળા ગણવી, વ્યાખ્યાને જતાં પહેલાં ૭ કે ૨૧ વાર ગણી બેસવાથી આદેય વચની બને. (७६) ऐं ह्रीं श्रीं क्लीं हसौं नमः । વ્યાખ્યાનના આરંભે ૭ કે ૨૧ વાર ગણી શરૂ કરવું. રોજ ૧૦૮ વાર ગણવું સારી રીતે આવડે, યાદ રહે. (७७) ॐ ज ज शुद्धिं बुद्धिं प्रदेहि श्रुतदेवीमर्हतः तुभ्यं नमः । સુદપક્ષના ગુરુવારથી ૧૨।। સાડાબાર હજારનો જાપ શરુ કરવો, પછી રોજ ૧૦૮ વાર, ત્રિકાલ ૧-૧ માળા ગણાય તો વ્યાખ્યાન સારી રીતે આપી શકે. વ્યા. કરતાં પહેલા ૭ વાર મનમાં મંત્ર ગણવો. આ મંત્ર હીંગલો અને સુરભિગંધથી કાગળમાં લખી ચિઠ્ઠી પાસે રાખવી. પછી વ્યાખ્યાન કરવું. (७८) ॐ नमो काली चीडी कुलकुलकरे धोलीउडे आकाश फीर आवे पास शत्रुनाश धवारहे संसारनकरे उकाश वीर वैताल करे प्रकाश ठः ठः ठः स्वाहा । વ્યાખ્યાનમાં પાટ ઉપર બેસતી વખતે ૭ વાર મંત્ર ગણી બેસવું સારી રીતે વ્યાખ્યાન આપી શકાય. ૨૦૦ કનકકૃપા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy