________________
થાય. (३७) ॐ ह्रीं श्रीं ऐं हंसवाहिनी मम जिहवाग्रे आगच्छ आगच्छयन्तु स्वाहा ॥
આ મંત્રરોજ ૧૦૮ વાર ગણવો, વિદ્યા ચડે, મન પ્રસન્ન થાય. (३८) ॐ ह्रीं श्रीं ऐं वाग्वादिनी भगवती अर्हन्मुखवासिनी सरस्वती मम जिहवाग्रे प्रकाशं कुरु
कुरु स्वाहा।
રોજ ૧ માળા ગણવી, જ્ઞાનપ્રકાશ થાય. (३९) ॐ ह्रीं श्रीं क्लीं ऐं वाग्वादिनी । सरस्वति । मम जिह्याग्रे वासं कुरु कुरु सौं स्वाहा।
છ માસ સુધી અખંડપણે રોજ ૧ માળા ગણવાથી અવશ્ય જ્ઞાન ચડે બુદ્ધિ વધે,
વિદ્વાન બને, અનુભૂત સત્ય છે. (૪૦) નમ:
૩ દિવસમાં ૧ સવાલાખનો જાપ માની છબી સમક્ષ પવિત્રપણેથઇને કરવો. ઉપા. શ્રી યશો.વિ.મ.સિદ્ધ કરેલ મંત્ર છે. પવિત્ર થઈ મુખમાં ૭-૮ લવિંગ રાખીને ત્રિકાલ ૨-૨ હજાર ગણવો.કુલ ૬ હજાર થાય. લવિંગ ૧૦-૨૦ નો ત્રિકાલ હોમ કરવો. ૨૧ દિન સુધી ગણવો. ભોજન ખીર ખાંડ ધી સિવાય કાંઇ ન જમીએ
સરસ્વતી પ્રત્યક્ષ થાય. વિદ્યા આવે નિ:સંદેહ. (૪૨) શ્રીં વર્તી રસો સરસ્વત્યે નમ:
૧૦૦૦ જાપથી શુદ્ધિ, ૨૦૦૦ થી કંઈક જ્ઞાન મળે, ૧૦૦૦ જાપથી ત્રિકાલ
સ્વરૂપનું જ્ઞાન થાય, ૨૦૦૦ જાપથી દૂર થી સાંભળે. ૩૦ હજારજાપથી સર્વશાસ્ત્રોનો પરિચય થાય, ૪૦ હજાર જાપથી પવનનામી થાય, ૫૦ હજારના જાપથી ખેચર
થાય. (૪૨) % $ હીં શ્રીં વવ વવવા વાહિની હૈ નમ: |
દિવાળીમાં અઠમ કરીને પવિત્ર પણે ૧૨ા સાડાચાર હજારનો જાપ કરવાથી
સિદ્ધિ થાય. (૪૩) (8) & હી હૈં વર્તે હૈં વાવતિની મૈરવી સરસ્વતી હૈ નમ: સરસ્વત્યધિશે તલ નE: I ૧
લાખનો જાપ. (૨) શૈવર્તી ની ત્રિપુરમ શાલયે નમ: નાપો દ્ધિ સહીત: #ાર્ય: ૨ હજારનો જાપ (૩) % હૈં વવ વવારિત કાવતી સરસ્વતી નમ: ૧૦૨ ર્ય ૫૦૨૫ નો કરવો. (४) ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी नमः । एते चेत्वारोडपि सारस्वत्यालक्षम् ।
કનકકૃપા સંગ્રહ
૨૮૭