SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિને ઉપવાસ-આંબેલ અથવા એકાશન કરવું ૪૨ દિવસ સુધી આ મંત્રનો જાપ કરવો, અનુકૂળતા આવે તો કમરપૂર પાણીમાં ઉભારહી રોજ ૩૦૦૦ જાપ કરે તો સિદ્ધિ વહેલી થાય. તેમ ન ફાવે તો સંપૂર્ણ એકાંતમાં બેસી પવિત્ર વાતાવરણ વચ્ચે જાપ કરવો. બુદ્ધિ-સ્મરણશકિત ઘણી સતેજ બને, વિદ્ધાન થાય. અપૂર્વજ્ઞાન ચડે. (२८) ॐ ह्रीं श्रीं क्ली उच्चीष्ट चांडाली मातंगी सर्वजनवशकरी स्वाहा। માલકાંકણી તેલના ૨ થી ૪ ટીપા સુધી લઈ આ મંત્ર વડે તેલ મંત્રી પીવાથી વિદ્યાચડે, તે પહેલા ૧૨૫૦૦નો જાપ (૧૨૫ માળા) કરવો. (२९) ॐ ऐं ह्रीं श्रीं अर्हन्वदवदवाग्वादिनीभगवतीसरस्वती हीं नमः स्वाहा। આ મંત્ર રોજ સવારે ૧૧ વાર ગણી ૩ સંબુચલૂ (ખોબા) પાણી પીવણો (પીવું) સરસ્વતી પ્રસન્ન થાય. વરદાન આપે. (३०) ॐ ह्रीं अहँ नमो बीयबुद्धिणं ॐ ह्रीं नमो भगवती गुणवती महामानसी स्वाहा। પ્રાત:કાળે ઉઠીને રોજ ૫-૫ માળા ગણવાથી મહાબુદ્ધિવાન થવાય છે. અથવા નીચેનો મંત્ર ગણવાથી. (३१) ॐ ऐं श्रीं सौं क्लीं वद वद वाग्वादिनी ह्रीं सरस्वत्यै नमः। દવાળીના છેલ્લા ૩ દિવસમાં અઠમ કરી કે આંબેલ કરી ૧૨૫ નવકારવાળી ગણવી. પછી રોજ ૧૦૮ વાર ગણવું. જ્ઞાન ચડે, બુદ્ધિ નિર્મલ બને. (૩૨) % હ્રીં શ્રીં શ્રીં ક્રૂ શ્ર: દંતં યઃ યઃ : : 8: સરસ્વતી માવતી વિદ્યા પ્રવિં ગુરુ કુરુ વાણી | સફેદ વસ્ત્રો પહેરી ૨૧ દિવસ સુધી રોજ ૧૦૮ (૧૦ માળા) નો જાપ કરવો. વિદ્યા ચડે. (૩૩) % શ્રીં વવ વવવવાવિન વતી સરસ્વત્યે નમ: રોજ ત્રિકાળ ૧-૧-૧ માળા ગણનારને જરૂર વિઘા ચડે. ભણેલું યાદ રહે. (૨૪) » é રણ સરસ્વત્યે નમ: રોજ ૧૦ માળા ગણવી. સરસ્વતી પ્રસન્ન થાય વિદ્યા ચડે. (૩૧) ૪હીં શ્રી રત્નન્જૈ નમ: રોજ ૧૦માળા ગણવાથી મૂર્ણ જ્ઞાની બને, શાન ચડે, સર્વ સિદ્ધિ આપે. (૨૬) વવવવ વાવત્યેિ નમ: સારા મુહૂર્તે શરૂ કરી રોજ ૧૦ માળા ગણવી તથા ત્રિકાલ ગણવી. સત્વરે સિદ્ધિ કનકકૃપા સંગ્રહ ૨૮૬
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy