SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ શલાકાપુરુષોની ગતિ(૧) દરેક તીર્થકરો મોક્ષમાં જાય છે. (૨) ચકવર્તીઓમાં- (અ) સુભૂમ અને બ્રહ્મદત્ત સાતમી નરકમાં ગયા. (આ) મઘવા અને સનકુમાર ત્રીજા દેવલોકમાં ગયા. (ઇ) બાકીના ૮ મોક્ષમાં ગયા. (૩) વાસુદેવોમાં- (અ) પહેલા વાસુદેવ સાતમી નરકમાં. (આ) ૨-૩-૪-૫-૬ વાસુદેવ ૬ઠ્ઠી નરકમાં. (ઈ) સાતમા વાસુદેવ પાંચમી નરકે ગયા. (ઈ) આઠમા અને નવમા વાસુદેવ ત્રીજી નરકમાં ગયા. (૪) પ્રતિવાસુદેવોમાં- (અ) ૧ લા સાતમી નરકમાં. (આ) ૨-૩-૪-૫-૬ છઠ્ઠી નરકમાં. (ઈ) સાતમા પાંચમી નરકમાં. (ઈ) ૮-૯ માં ચોથી નરકમાં. (૫) બળદેવોમાં- (અ) આઠ બળદેવી મોક્ષમાં ગયા છે. (આ) નવમા બળદેવ બ્રહ્મદેવલોકમાં ગયા છે. તીર્થંકરદેવોના માતા-પિતાની ગતિ તીર્થકરદેવોના પિતાની ગતિઆ ઋષભદેવ ભગવાનના પિતા નાગકુમારમાં. ૨ થી ૮ ભગવાનના પિતા ઈશાન દેવલોકમાં. ૯થી ૧૬ ભગવાનના પિતા સનસ્કુમાર દેવલોકમાં. ૧૭ થી ૨૪ ભગવાનના પિતા મહેન્દ્ર દેવલોકમાં. (૨) ભગવાનના માતાની ગતિ અ ૧ થી ૮ ભગવાનની માતા મોક્ષમાં આ ૯ થી ૧૬ ભગવાનની માતા ત્રીજા દેવલોકમાં ૧૭ થી ૨૪ ભગવાનની માતા ચોથા દેવલોકમાં કનકકુપા સંગ્રહ ૨૬૭
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy