SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. વસતિ-જ્યાં ઘણા પશુ પંખી: સંબંધી મૈથુન જેવામાં આવે એવા સ્થાનમાં ન રહેવું. ૨. કથા-સ્ત્રીની સાથે મીઠા વચનો પૂર્વક સરગદષ્ટિથી નજર મીલાવીને વાતો ન કરવી. તેમજ સ્ત્રીની સાથે એકાંતમાં ગુપ્ત વાતો ન કરવી. ૩. નિસિજજ=આસન-સ્ત્રી બેઠેલ હોય તે જગ્યા ઉપર પુરુષ બેઘડી સુધી બેસે નહિ પુરુષ બેઠેલ હોય તે સ્થાન ઉપર સ્ત્રી ત્રણ પહોર સુધી બેસે નહિ. ૪. ઈદ્રિય-સ્ત્રીના અંગોપાંગોને સરાગપણે જુએ નહિ. તે. ૫. કુયંતર-એક ભીંતને આંતરે અગર પરિચિત ભૂમિ પ્રમુખને આંતરે જ્યાં સ્ત્રીપુરુષ શયન કરતા હોય અથવા હાસ્ય-વિનોદ કરતા હોય, ત્યાં ન રહે. ૬. પૂર્વીડિત-પૂર્વે સંસારમાં જે કામ-વિલાસ આદિનું સેવન કર્યું હોય તેને યાદ ન કરે. . પ્રણીત-સ્નિગ્ધ આહાર ન કરે. ૮. અતિમાત્રાહાર-અતિમાત્રા-નિરસ એવો પણ અધિક આહાર ન કરે. ૯. વિભૂષાણા-શરીરની વિભૂષા-ટાપટીપ ન કરે. અષ્ટ પ્રવચન-માતા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળી ૮ પ્રવચન-માતા ગણાય છે. સમિતિ એટલ અહધર્મને અનુસાર સન્માર્ગમાં પ્રવૃત્તિ કરવી. અને ગુમિ એટલે કુશલમાં (સન્માર્ગમાં) પ્રવૃત્તિ તથા અકુશલથી નિવૃત્તિ કરવી તે એ આદમી સંવર ધર્મરૂપી પુત્ર ઉત્પન્ન થાય છે, માટે તે અવવનમાતા કહેવાય છે. ૧. ઈર્યાસમિતિ-યતનાપૂર્વક યુગ માત્ર ( 3 હાથ ) ભૂમિને દૃષ્ટિથી જોતાં ઉપયોગ રાખી સજીવભાગનો ત્યાગ કરીને ચાલવું, તે. ૨. ભાષાસમિતિ-સમ્યક પ્રકારે નિર્દોષ ભાષા બોલવી તે. ૩. એષણાસમિતિ-સિદ્ધાન્તમાં કહેલી વિધિ પ્રમાણે જ દોષરહિત આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરવું તે. ૪. આદાન-નિક્ષેપણાસમિતિ-વસ્ત્ર-પાત્ર આદિ ઉપકરણોને જોઈ-પ્રમાજી લેવાં, મૂકવાં તે. ૫. પારિકાપનિકાસમિતિ-જીવોથી રહિત ભૂમિ જોઈને તથા પૂંજીને વિધિપૂર્વક ૨૫૦ કનકકૃપા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy