________________
વાયુકાય ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈકિય, વૈકિયમિશ્ર અને કાર્મણ એ પાંચ યોગ હોય.
વિકલેન્દ્રિયને ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્પણ અને અસત્ય અમૃષા એ ચાર યોગ હોય.
પંચેન્દ્રિય તિર્યંચને મનના ચાર, વચનના ચાર, ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈકિય, વૈકિયમિશ્ર અને કાર્મણ એમ તેર યોગ હોય.
મનુષ્યને પંદરેય યોગ હોય.
૧૫. ઉપયોગ દ્વાર : પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન મળી કુલ ૧૨ ઉપયોગ છે.
નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક અને તિર્યંચ પંચેન્દ્રિય એ પંદર દંડકે- ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન એમ ૯ ઉપયોગ હોય.
પાંચ સ્થાવરને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન એ ત્રણ ઉપયોગ હોય. બેઈન્દ્રિય અને તેઈન્દ્રિયને ૨ જ્ઞાન, અજ્ઞાન અને અચક્ષુદર્શન એમ પાંચ ઉપયોગ
હોય.
ચૌરિન્દ્રિયને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન એમ છ ઉપયોગ હોય. મનુષ્યને બારેય ઉપયોગ હોય.
૧૬-૧૭. ઉપપાત અને અવનદાર: નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, ત્રણ વિકલેન્દ્રિય, ગર્ભજ તિર્યંચ એ અઢાર દંડકે-એક સમયમાં એકથી માંડીને અસંખ્યાતા ઉપજે તથા અવે.
મનુષ્ય એક-બે થી માંડીને સંખ્યાતા ઉપજે તથા અવે.
૧૮. આયુષ્ય ધાર: નારકીનું સમુચ્ચયપણે જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ છે. પૃથક પૃથક નીચે મુજબ છે. નરક
જઘન્ય આયુષ્ય ઉત્કટ આયુષ્ય ૧લી નરકે
૧૦ હજાર વર્ષ ૧ સાગરોપમ ૨ જી નરકે ૧ સાગરોપમાં
૩ સાગરોપમાં ૩જી નરકે ૩ સાગરોપમ
૭ સાગરોપમ ૪થી નરકે
૭ સાગરોપમ - ૧૦ સાગરોપમ ૫મી નરકે
૧૦ સાગરોપમ ૧૭ સાગરોપમ
કનકકુપા સંગ્રહ
૧૬૫