SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ગોળો હોય, તેને સુધર્મા દેવલોકથી કોઈ દેવ પૃથ્વી ઉપર નીચે પડતો મૂકે, તેમાં તે ગોળાને આવતાં છ માસ, છ દિવસ, છ પહોર, છ ઘડી અને છ પળ એટલો કાળ લાગે, અને તે ગોળો ઘનઘાત-તનવાતથી હણાતો નીચે આવતાં સોપારી જેટલો થઈ જાય અને નીચે પડે. એટલા ક્ષેત્ર પ્રમાણને એક રાજ કહેવાય છે. કયા જીવનું કેટલું ઝેર હોય ? વીંછીમાં સો યોજનનું, દેડકામાં ૩૨ યોજનનું, સર્પમાં લાખ યોજનનું, મનુષ્યમાં અઢીદ્વીપનું ઝેર હોય. એટલે જે જગ્યાએ ડંખ દીધો હોય ત્યાંથી ઉપર કહ્યા પ્રમાણે ઉંચું ઝેર ચડે. સમજવા લાયક : સૂર્ય ને ચન્દ્ર બે વટેમાર્ગુ કહેવાય. દશ પ્રકારના કલ્પવૃક્ષો : યૌવન ને ધન બે પરોણા કહેવાય. દશ પ્રકારના કલ્પવૃક્ષો યુગલીકોને વસ્તુઓ આપે છે તે નીચે પ્રમાણે પીવા યોગ્ય પદાર્થ આપે. મઘાંગ. ભાજન-પાત્ર આપે. વાજિંત્ર આપે. સૂર્ય સરખો પ્રકાશ આપે. દીપક સરખો પ્રકાશ આપે. ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. અનસ. ૧૦. ચિત્રાંગ ૨. 3. ૧૪૨ ભુંગાંગ તૂર્ણાંગ. જયોતિ શિખાંગ. દીપ શીખાંગ. ચાર પ્રકારના મેઘ : ૧. ચિત્રરસ. મહ્યંગ ગેહાકાર. આહાર ભોજન આપે. આભૂષણો આપે. ઘર આપે. દિવ્ય વસ્ત્રો આપે. ચિત્ર રચના પુષ્કરાવર્ત.- એક વખત વરસવાથી દશ હજાર વર્ષ સુધી ભૂમિ સ્નિગ્ધ રહે,તે પહેલા આરામાં હોય. પ્રદ્યુમ્ન.- એક જ વાર વરસવાથી એક હજાર વર્ષ સુધી ભૂમિ સ્નિગ્ધ રહે.તે બીજા આરામાં હોય. જીમૂત.- એક જ વાર વરસવાથી દશ વરસ સુધી ભૂમિ સ્નિગ્ધ રહે. તે ત્રીજા કનકકૃપા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy