________________
૨૫ ક્રિયા:
૧. કાયિકી,
૪. પારિતાપનિકી,
૭. પરિગ્રહિકી,
પચ્ચીસ વસ્તુનું વર્ણન
૧૦. અપ્રત્યાખ્યાનિકી,
૧૩. પ્રાતિત્યકી,
૧૬. સ્વહસ્તિકી,
૧૯. અનાભોગિકી,
૨૨. સમુદાનિકી,
૨૫. ઈરિયાપથિકી
૨. અધિકરણકી,
૫. પ્રાણાતિપાતિકી,
૮. માયાપ્રત્યયિકી,
૧૧. દ્રષ્ટિકી,
૧૪. સામંતોપનિપાતિકી,
૫ મહાવ્રતની પચ્ચીસ શુભ ભાવનાઓ : ૧. ઈર્યાસમિતિ - જયણા સહિત ચાલવું
૨. મનગુપ્તિ - મનમાં માઠા વિચાર આવવા ન દેવા
૩. વચનગુપ્તિ - પાપવાળું વચન નહિ બોલવું
૪. વજ્રપાત્ર વિગેરે ઉપકરણો લેતાં મુકતાં જયણાથી વર્તવું
૧૭. આજ્ઞાપનિકી,
૧૮. વિદારણિકી
૨૦ અનવકાંક્ષાપ્રત્યયિકી, ૨૧. પ્રયોગિકી,
૨૩. પ્રમિકી
૨૪. ક્રેષિકી
૫. આહાર પાણી જોઈ તપાસી જયણા સહિત વાપરવાં
૬. વચન વિમાસી વિચારીને બોલવું
૭. ક્રોધ ન કરવો, સમતા રાખવી
૮. લોભ ન કરવો, ઉદાર બનવું
૯. ભયભીત ના થવું, અભય બનવું.
૩. પ્રાદેષિકી ક્રિયા,
૬. આરંભિકી,
૯. મિથ્યાદર્શનપ્રત્યયિકી,
૧૦. હાસ્ય ન કરવું, મૌન રાખવું.
૧૧. રહેવા માટે વિચારીને પરિમિત અવગ્રહ માંગવો.
૧૨. સ્પષ્ટિકી,
૧૫. નૈશાકી,
૧૨. ગુર્વાદિક વડીલની રજા લઈ પછી આહાર પાણી વાપરવું. ૧૩. કાળ માનની અવધિ બાંધી અવગ્રહ માંગવો.
૧૪. અવગ્રહ ભાંગતા વારંવાર હદ બાંધવા લક્ષ રાખવું.
કનકકૃપા સંગ્રહ
૧૦૧