SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ બાવીસ પરીષહ : ૧. ક્ષુધા, ૫. દંશ, ૯. ચર્યા, ૧૩. વધ, ૧૭. તૃણસ્પર્શ, ૨૧. અજ્ઞાન, ૨. પિપાસા, ૬. અચેલક, ૧૦. નિષદ્યા, ૧૪. યાચના, ૧૮. મલ, ૨૨. સમ્યક્ત્વ.. ૩. શીત, ૭. અરરિત, ૧૧. શય્યા, ૧૫. અલાભ, ૧૯. સત્કાર, ૪. ઉષ્ણ, ૮. સ્રી, ૧૨. આક્રોશ, ૧૬. રોગ, ૨૦. પ્રજ્ઞા, બાવીસ પ્રકારના અનાચારીઓ : ૧. જે સાધુ રાત્રીએ પાસે ઔષધાદિક રાખે, તો તે ગૃહસ્થ સમાન કહેવાય ૨. જે સાધુ ગૃહસ્થની પાસે શરીર ચંપાવે તે ૩. જે સાધુ ગૃહસ્થ પાસેથી ઓઢવા માટે લે, (તે સુયગડાંગ ૯ અધ્યયને) ૪. જે સાધુ કાકડી તરબુચ ખડબુજ વિગેરે ફળાદિ સચીત લે તે -(પન્નવણા, તથા દશાશ્રુત સ્કંધે) ૫. જે સાધુ સાધ્વીના સાથે વિહાર કરે, તે આશા બહાર - (ઠાણાંગસૂત્રે) ૬. જે સાધુ સાધ્વીનો લાવ્યો આહાર કરે તે - (આચારાંગ સૂત્ર) ૭. જે સાધુ ગોચરી જાય અથવા બહાર જાય ત્યારે ભાર ઉપકરણ પીઠ પાટીયા ગૃહસ્થોને ભળાવી જાય તે આજ્ઞા બહાર - દશવૈકાલિક ૭ અધ્યયને ૮. જે સાધુ પુરૂષ વિના સ્ત્રીને બોધ આપે તે - ભગવતિસૂત્રે ૯. જે સાધુ બે અઢીગાઉ ઉપરાંત આહાર લઈ જાય તે - ભગવતિ તથા ઉત્તરાધ્યયનસૂત્રે ૧૦. જે સાધુ પૈસા તથા ધાતુ રાખે તે - બ્રહ્મવ્યાકરણે ૧૧. જે સાધુ લુગડાં ધોવે ધોવરાવે તથા સ્નાન કરે તે દૂરાચારી સુયગડાંગજી અધ્યયને ૧૨. જે સાધુ મોર પીંછ રાખે તે - પ્રશ્નવ્યાકરણમાં ૧૩. ள் · સાધુ માથું ધોવે તેલ સુગંધ અત્તર લગાવે તે દશ વૈકાલિક ૬ અધ્યયને ૧૪. જે સાધુ નિત્યપિંડ લે તે પાસથ્થો - આવશ્યક ચુર્ણીમાં ૧૫. જે શય્યાતરનો પિંડ લે તે સાધુ પાસથ્થો - આવશ્યક ચૂર્ણીમાં ૧૬. જે સાધુ એકલો વિહાર કરે તે પાસન્થો - ઉપદેશમાળામાં ૧૭. જે સાધુ ચૌદ ઉપકરણથી અધિક રાખે તે પાસન્થો - નિશિથસૂર્ણિમાં ૪ કનકકૃપા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy