________________
अदृष्टवैचित्र्यवशाज् जगज्जने, विचित्रकर्माशय वाग्विसंस्थुले। उदासवृत्तिस्थितचित्तवृत्तयः सुखं श्रयंते यतयः क्षतार्तयः ॥
[અધ્યાત્મ કલ્પકુમ ૧.૭.] ચિત્રવિચિત્ર પ્રકારના અદષ્ટ (કર્મ) ને પરાધીન હોવાથી. વિચિત્ર પ્રકારના મન, વચન અને કાયાના વ્યાપારેવડે પોતાને અસ્વસ્થ બનાવનારા જગતના જીવોમાં માધ્યચ્યભાવમાં સ્થિર છે ચિત્ત જેમનું અને તે કારણે) માનસિક પીડાથી રહિત એવા મુનિઓ જ સુખી છે.
क्रूरकर्मसु निःशंकं देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा तन्माध्यस्थ्यमुदीरितम् ॥
[યોગશાસ્ત્ર, પ્રકાશ ૪. ૧૨૧.] હિંસાદિકુર કર્મોમાં હાર્દિક કંપ વિનાના, દેવ, ગુરુ અને ધર્મની નિંદા કરનારા અને પોતાની પ્રશંસા કરનારા એવા જીના તે તે દોષની ઉપેક્ષાને મહાપુરુષાએ માધ્યસ્થ કહ્યું છે.