SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાશ્રય-વ્યાખ્યાન શ્રવણ વિધિ ( [ ૭૩ ] સાંભળવાથી જ પ્રાપ્ત થાય છે. ધર્મ સાંભળવાની ઉત્કંઠા-લાગણી ઘણી જ તીવ્ર હોય તો જ્ઞાન જલદી પરિણમે છે. કહે છે, “એક તો જાતનો બ્રાહ્મણ હોય અને ઉતરીને લાંબી મુસાફરી કરીને આવ્યો હોય, વળી તે અત્યંત ભૂખ્યો હોય તેવા બ્રાહ્મણને જો ઘેબર પીરસવામાં આવ્યાં હોય તો તેની ઇચ્છા માટે પૂછવું જ શું? આના કરતાં પણ ધર્મ શ્રવણ માટે અધિક ઇચ્છા રાખવી. અથવા યુવાન પુરુષ હોય, ધનાદિકથી સુખી હોય, નિરોગી શરીર હોય મહાન વિચક્ષણ હોય, સ્ત્રીના પરિવારે પરવર્યો હોય અને તેની આગળ દેવતાઈ ગીત અને નૃત્ય થઈ રહ્યું હોય, આ જોવા કે સાંભળવામાં તેની જેવી પ્રીતિ હોય, તેના કરતાં પણ અધિક પ્રીતિ ધર્મ સાંભળવામાં હોય તો તે ધર્મશ્રવણની પ્રીતિ ગણાય છે તે જ ધર્મ શ્રવણની ઈચ્છા કહેવાય છે. ધર્મ સાંભળવાની ઈચ્છા કરવી ૧. ધર્મ શ્રવણ કરવો. ૨. તે ધર્મ ગ્રહણ કરવો. ૩. તેને ધારી રાખવો, ટકાવી राजवो. ४. तेभां विविध प्रहारना तों रवा. ५. वधारे निर्णय भाटे विपरित तो डरी कोवा. ६. तेनुं समाधान हरवू. अने ७. छेवटे तेभांथी तत्त्वनो निश्यय री ते प्रकारे वर्तन रवानो नियि रखो. ते प्रभारी वर्तन र. ८. आ मुद्धिना आठ लक्षशो छे. आ आठ गुशवाणा मनुष्यो જ ધર્મ શ્રવણ કરવાના અધિકારી છે અને તેઓ જ ધર્મ શ્રવણનો ફાયદો મેળવી શકે છે. વ્યાખ્યાન પૂર્ણ થયા પછી જે કાંઈ સંદેહ થયો હોય તે ગુરુને પૂછીને ખુલાસો કરવો. ચાલુ વ્યાખ્યાન ડોળાઈ જાય છે કે સંબંધ તૂટી જાય તેમ હોય તો વ્યાખ્યાન પૂરું થયા પછી શંકા સમાધાન કરી લેવાં. અને તરત જ ખુલાસો થાય તેમ હોય તો ત્યાં જ પૂછી લેવું. વ્યાખ્યાન થયા પછી કોઈ અરિહંત, ગુરુ કે ધર્મના ગુણો બોલવાવાળા યાચક,
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy