________________
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
[ ૨૮ ]
ગૃહસ્થ ધર્મ — પછી તેના બળથી સર્વ કર્મનો નાશ થતાં આ સિદ્ધિ સ્થાનમાં અમારો નિવાસ થાય એ ફળની હું અંતિમ-છેવટની યાચના કરું છું, મતલબ કે હું જે જે ક્રિયાઓ કરું છું તેના પરિણામ તરીકે ચાર ગતિ દૂર કરી જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ કરાવી સિદ્ધ સ્વરૂપમાં નિવાસ થવા રૂપ ફળની પ્રાપ્તિ સિવાય બીજી મારી કાંઇ પણ ઇચ્છા નથી.
આવા વિચારપૂર્વક સાથીઓ કરી, ફળ મૂકી, ત્રણ ખમાસણ આપી પછી ચૈત્યવંદન આદિ વિસ્તારથી પ્રભુની સ્તુતિ કરવી. ચૈત્યવંદન કરતી વખતે યોગમુદ્રા કરવી. યોગમુદ્રા આ પ્રમાણે છે પેટ ઉપર બન્ને હાથની કોણીઓ રાખી. બન્ને હાથને એકઠા કરી કોશને આકારે રાખવા. બને હાથનાં આગળાં અન્યોઅન્ય મેળવીને રાખવાં અને ચૈત્યવંદન કરવાના આકારે બેસવું એટલે ડાબો ઢીચણ ઊભો રાખવો જમણો ઢીંચણ ઢાળેલો રાખવો આ યોગમુદ્રા છે.
ઘણા જ મધુર સ્વરે ચૈત્યવંદન, નમુત્થણે કહી પછી સ્તવન બોલવું. આ સ્તવનોમાં પ્રભુની સ્તુતિ થતી હોય એવો ભાવાર્થ આવવો જોઈએ. ઘણા ઉપદેશ તરીકે વપન હોવું ન જોઈએ. તેવાં સ્તવનો પ્રતિક્રમણ વખતે બોલવામાં मऽयारा नथी महीं तो प्रभुना सम्भुषणेठा छीमे अने ते घाटा तेनी स्तुति रवा भाटे १ अत्यारे मापाठो छोछने કાંઇ ઉપદેશ દેવા બેઝ નથી. એ ખાસ ધ્યાનમાં રાખવું. તે સ્તુતિમાં પોતાના અવગુણ દેખાડવા. તેથી મુક્ત થવા પ્રભુની દયા ચાહવી અને મદદ માંગવી. અથવા તે મહા પ્રભુના જ્ઞાનાદિ ગુણની સ્તુતિ ગાવી, નહીં કે તેની આંગી વગેરેનું વર્ણના ગવું. કારણ કે આળી આવી ગઈ છે ને તેવી થઈ છે તે કાંઇ પ્રભુની गुष्यो नथी अने आपाटो तो प्रलुना गुरा गाधने मात्भाने ઉજ્જવળ કરવો છે. તેના ગુણોને યાદ કરી તેવા થવા