________________
પ્રતિક્રમણની ઉમેદવારી
---- [ ૨૩]
નીચે બતાવેલા ભાવાર્થ પ્રમાણે કરવાનું ચાલુ રાખવાથી પણ ઘણો ફાયદો થવા સંભવે છે તે ભાવાર્થ આ પ્રમાણે છે. જેઓ વિધિપૂર્વક प्रतिभाश हरे छे तेभलो मा डियाने प्रतिभाश इथे न માનવી પણ જેઓ કોઈ રીતે ચાલુ પ્રતિક્રમણ કચા, वजतना अलावे हे अनुणताना अलावे नथी हरी शता तेमालो तो प्रतिभाशना भेटवार तरी मा प्रभारी डिया કરવી તે વિશેષ લાભદાયક છે. (૧) જેટલા વખતની પોતાને સ્થિરતા હોય તેટલા વખત માટે સમભાવે રહેવાની માનસિક પ્રતિજ્ઞા કરવી. (૨) પછી ચોવીસ તીર્થકર દેવની સ્તુતિ કરવી. (૩) પોતાના ગુરુને નમસ્કાર કરવો. (૪) અઢાર પાપ સ્થાનક યાદ કરી તે માંહીલા દોષો આખા દિવસમાં કે રાત્રીમાં કોઈ પણ દોષો પોતાને લાગ્યા હોય તો તેની માફી માગવી. (૫) તેના પ્રાયશ્ચિત નિમિત્તે ઈષ્ટ દેવનું સ્મરણ કરવારૂપ અમુક વખત કાઉસ્સગ્ગ ધ્યાનમાં બેસવું. નવકાર મંત્રનો કે પાંચ દશ કે વીસ લોગસ્સનો કાઉસગ્ગ કરવો કે જાપ કરવો. (૬) અને પછી તેવા દોષ ન લાગે તે માટે દઢ નિયમ લેવા અથવા પરમાર્થના, પરોપકારનાં કે સદ્વર્તનના કોઇ પણ નિયમ પ્રમાણે વર્તવા પોતે નિશ્ચય કરવારૂપ પચ્ચશ્માણ લેવું.
આ છ બાબતોને કરવારૂપ પ્રતિક્રમણની ઉમેદવારી કરતા રહેવું, જેથી તે ક્રિયાના પ્રમાણમાં અંતઃકરણ શુદ્ધ થતું રહેશે. આટલી પણ ક્રિયારુચિ જાગૃત રહેશે તો આગળ પર તેમાં વધારો થઈ રહેશે. भाटे छन उरतो होय तेभाटो माटली डिया सांप सवार બે વખત અવશય કરવી.
મતલબ કે બે વખત અવશ્ય આ ક્રિયા કરવી જ જોઈએ. તેથી કર્મની નિર્જરા થાચ છે. જીવ શુદ્ધ થાય છે. જન્મ મરણ ઓછાં થાય છે સારી ગતિ મળે છે.