SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ રહેવુ'. યત્નથી ગમે તેવી અસાધ્ય વસ્તુ પણ સાધ્ય થાય છે. ૮૧ સારા ભાગ્ય વડે તું ઉચ્ચ દરજ્જે પહોંચ્યા છે ત્યારે તું દયા રાખવામાં પણ મજબુત રહે. જુલ્મી અધિકારીએ જે જોરજુલમથી પાતાના આશ્રિતાને દુઃખ આપે છે તેજ કારણથી તે પેાતાને દુ:ખી મનવાળા મનાવે છે. જીમી માણુસ પેાતાનાજ પુન્યના મૂળના નાશ કરે છે. જેણે જુલમની કમાનપર અન્યાયનું માણુ ચડાવ્યુ છે તેને તમે કહો કે અરે! તું સાવધાન થા. આ તારી પાછળ તેના નિશ્વાસનુ હૃદયભેદક તીર છુપાઇ રહ્યું છે તેના વિચાર કર. ૮૨ જેવા ક્ષમા કરવામાં આનદ છે તેવા વેર લેવામાં નથી. હું તારી સમક્ષ અપરાની છું. તું પ્રભુની સમક્ષ અપરાધી છે. જો તું મને માફ કરશે તેા પ્રભુ તને પણ માફી આપશે ક્ષમા વૃત્તિએ મેટા સદ્ગુણ છે. જેનામાં ક્ષમાગુણુ છે તે માટા નસીબવાન છે. ક્ષમાના પ્રકાશથી હૃદય પ્રકાશીત થાય છે. ૮૩ તું પાતે ખીજાની મદદ ઈચ્છે છે તેાતું પણ બીજાને મદદ કર દુઃખી માણુસનું દુઃખ થયા હાય તેની ઈચ્છા પૂરી પાડ. ધુમને અને ઘરને આબાદ કર. આ જીહ્નગીમાં કાંઇ હમેશ આપણે ટકી પણ સારૂં' ખુરૂ' કામ હમેશાં યાદ રહે છે. તેમાં ખાસ ટાળ–નાસીપાસ ન્યાયથી તારા અસ્થિર માનવ રહેવાના નથી,
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy