________________
૧૦
નીતિ સંબંધી ભાવનામાં અગ્રસ્થાન ભેગવે છે. ૪૬ હાલને સુધારે ઉદ્યોગના જમાનાને છે, અને
લોકોને રૂચતી નીતિની ભાવનાનું સ્વરૂપ નકકી કરવામાં ઉદ્યમ વિષયીક ખાસીયતો સૌથી વધારે સત્તા ભોગવે છે. ઉદ્યોગને જમાને ઉદ્યોગને પ્રાધાન્ય પદ આપે છે અને નીતિનું ધેરણ ઉદ્યોગ વિષયિક ટેવને
અનુસરતું થતું જાય છે. ૪૭ રાજનીતિની ખરી કળા, જે લેકે બેલતા હોય છે
તેમનું સાંભળવામાં રહેલી નથી, પણ જે લેકે નથી
બેલતા તેમની ઈચ્છા સમજવામાં રહેલી છે. ૪૮ દેશના રાજવહીવટના ન્યાયીપણું ઉપરથી બહારના
લેકોની આસ્થા ઓછી થાય. તેથી દેશને જેટલું
નુકશાન છે. તેટલું નુકસાન બીજા કશાથી થતું નથી. ૪૯ મનુષ્યને જે અનેક વ્યવહારમાં પ્રવૃત્ત થવાનું છે,
તેમાં પિતાની ચાલચલગતને કેળવવાનું અર્થાત પિતાનાં લક્ષણ ઘડવાનું કામ સૌથી વિશેષ ઉપયોગી છે. તે કામમાં સફળ થવા માટે પિતાના સ્વભાવ અને મનવૃત્તિનું શાંત અને કાળજીપૂર્વક નિરીક્ષણ
કરવાની ખાસ આવશ્યકતા છે. ૫૦ મનુષ્ય જેમ પિતાના દુર્ગુણોથી અજાણ્યા રહેવું ?
જોઇતું નથી, તેમ પિતાના સદ્ગુણેથી અંજાઈ પણ
જવું નહિં. ૫૧ શારીરિક સંપત્તિ ઉપર મનુષ્યનું જેટલું ચલણ ચાલી