________________
આત્મકલ્યાણની ઉપગી સૂચના ૨૮. આત્મ-કલ્યાણની ૩૭. બ્રહ્મચર્ય—ખંડન સાધનાથી વિરુદ્ધ ૩૮. પ્રતિકુલ–
સંગમાં સાહિત્યનું વાંચન
દીનભાવ ૨૯. ગુરુજન-તિરસ્કાર ૩૯. અનુકૂલ-સંગોમાં ૩૦. મહાપુરુષો પર
છકી જવું અવિશ્વાસ
૪૦. સ્થાન કે વસ્તુ વિશેષ ૩૧. ધાંધલિયાવૃત્તિ
પર મહત્ત્વ ૩૨. લેભ–સંચયવૃત્તિ ૪૧. નામ અમર કરવાની ૩૩. દ્રોહ-અપકાર વૃત્તિ ૩૪. ચીડિયાપણું
૪૨. જુગુપ્સા-દુગ૨છા ૩૫. ઉત્કટ કષાય
૪૩. દ્વેષ ૩૬. ધર્મી તરીકે અભિમાન ૪૪. અનુપયોગી પ્રવૃત્તિ
આ નાના સ્વરૂપમાંથી અણધારી રીતે વિરાટ સવરૂપ પકડી સમર્થ, જ્ઞાની, આરાધકને પણ આત્મ-કલ્યાણની સાધનાના માગથી બલાત્કારે ભ્રષ્ટ કરે છે, માટે જીવનશુદ્ધિ કરી સંયમનું પ્રજજવલ ફલ મેળવવા માટે ઉપરોક્ત દોષને સમૂલ દૂર કરવા પ્રયત્નશીલ બનવું.
ઘેલછા
*
સાધુપણું એટલે શરીરના સુખને ભૂલી જવું. સંયમનું ઉપકરણ મહત્પાદક ન હોવું જોઈએ, નહીં તો સંયમના બદલે મેહનું ઉપકરણ થવા સંભવ છે.