________________
હેચોપાદેય-વિભાગ દિવ્ય-સાધનાના સાધક એક મહાપુરુષે નક્કી કરેલા નીચેના હે પાદેય-વિભાગને લક્ષ્યમાં રાખી તદ્દનુસાર આચરણ કરવાથી કલ્યાણ-સાધનાને પંથ બહુ સરલ અને શુભાવહ નિવડે છે.
ઉપાદેય આત્મલાઘા
આત્મનિંદા પરનિંદા
પરસ્તુતિ અનૌચિત્ય
ઔચિત્ય અવિવેક
વિવેક અવિનય પરોપકાર
પરોપકાર કાર્ય
ઔદાય તરછતા
ગાંભીય માત્મય
માય અસંબદ્ધ–પ્રલાપ
પ્રિય-હિતકારી વાક્ય ઉપર મુજબના વિભાગને ખ્યાલમાં રાખી ગ્ય જીવનલક્ષી પ્રવૃત્તિ કરવાથી આત્મ-કલ્યાણની સાધના સરલ થાય છે.
વિનય
*
સાધુ જે આવતા દુઃખને સ્વછાથી સહે અગર ઉદીરણ કરીને પણ યથાશકય સહન કરે તે કર્મની પરાધીનતા જલ્દી દૂર થાય.