________________
આત્મકલ્યાણના ભાગને સરળ બનાવવા
ઉપચોગી સૂચના આત્મકલ્યાણ-સાધનાના પુનિત પંથે વિહરી શ્રેષ્ઠ આદર્શ સંયમી-જીવનની સાર્થક સિદ્ધિ મેળવવા ઈચ્છનાર મુમુક્ષુ પ્રાણીએ મુખ્યતા પિતાના જીવનના બન્ને પાસાને તપાસી નીચે જણાવેલ દોષમાંથી જણાતા કોઈ પણ દેશને પહેલી તકે દૂર કરવા ઉજમાલ થવું ઘટે. ૧. આહારની લાલસા | ૧૫. નિર્દયતા ૨. ચિત્તની ચંચલતા ૧૬. કદાગ્રહ ૩. આલસ્ય-સુસ્તી.
૧૭. અશ્રદ્ધા ૪. પ્રમાદ
૧૮. પરનિંદા ૫. પુરુષાર્થહીનતા
૧૯. પરચર્ચા ૬. અશ્રદ્ધા
૨૦. બાહ્યાડંબર ૭. કતક
૨૧. વાદ-વિવાદ ૮. ઉતાવળિયાપણું ૨૨. બીજાને ઉતારી પાડ૯. વહેમીપણું
વાની ઈચ્છા ૧૦. અસંયમ
૨૩. શરીર સુકુમાલતા ૧૧. અસહિષ્ણુતા
૨૪. વિલાસિતા ૧૨. અસહૃવત્તન પ્રતિ ૨૫. બીજા પાસે કામ ધૃણાને અભાવ -
કરાવવું ૧૩. પ્રખ્યાતિની ઈચ્છા ૨૬. લોકરંજન ૧૪. માન-સત્કારે છા
૨૭. ખરાબ સેબત