SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમમાં શિથિલતા લાવનારી ૧૨૫ બાબતો ૧૭૩ ૯૭ શિથિલાચારને વસાદિક આપે. ૯૮ શિથિલાચારીના વસ્ત્રાદિક ગ્રહણ કરે. (ગાથા. ૩૭૪) ૦ આજીવિકા માટે ધર્મકથાઓ ભણે. ૧૦૦ ઘેર ઘેર વાતેના ગપાટા મારતે ફરે. ૧૦૧ ગણના-પ્રમાણથી અધિક ઉપકરણ રાખે. (ગાથા. ૩૭૫) ૧૦૨ લઘુનીતિના, વડીનીતિના તથા કાળગ્રહણતા માંડલા બરાબર ન કરે. (ગાથા. ૩૭૬) ૧૦૩ આગમ-જ્ઞાતા ગીતાર્થને ત્યાગ કરીને જાય. ૧૦૪ મોક્ષાભિલાષી ગીતાર્થને છોડીને જાય. ૧૦૫ પોતાના ગુરુભગવંત-આચાર્યને છેડીને જાય. ૧૦૬ ગુરુભગવંતને અણપૂછે બીજાને વસ્ત્રાદિ આપે ૧૦૭ ગુરુ-ભગવંતને અણપૂછે બીજા પાસેથી વસ્ત્રાદિ ગ્રહણ કરે. (ગાથા. ૩૭૭) ૧૦૮ ગુરુ સંબંધી શિયા-સંથારો ગુરુએ ભેગવ્યા પછી પોતે ભેગવે “ગુરુ-ઉપાધિ વંદનીય છે” એ વાત ભૂલી જાય. ૧૦૯ ગુરુ બેલાચ્ચેથી કેમ –શું? શબ્દનો પ્રયાગ કરે. ૧૧૦ ગુરુને ટુકારાથી બોલાવે. ૧૧૧ ગુરુને અવિનય કરે. ૧૧૨ મેટાઈનું અભિમાન કરે. ૧૧૩ વિષયાદિમાં આસક્ત બને,
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy