SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. નિયમો ૧. સંખ્યાવાચક શબ્દો નવીન સુધીના બધા સંખ્યાવાચક શબ્દો વિશેષણ ગણવા અર્થાત્ જે નામની જોડે તે સંબંધ ધરાવતા હોય તે નામની વિભક્તિ અને વચન તેઓને લાગે છે અને પહેલા ચારને (વિ, દ્ધિ, ત્રિ, વતુ) તો જાતિ પણ તે નામની જ લાગે છે. (A) વિંશતિ પછીના શબ્દોને નામ તરીકે પણ ગણી શકાય. તે બધાસ્ત્રીલિંગ છે. જે નામને તે લગાડાય છે તે નામ ગમે તે જાતિનું હોય તો પણ અને બહુવચનમાં હોય તો પણ તે શબ્દ એ.વ.માં આવી શકે છે. દા.ત. વિંશતિવ્રાપ:- વીસ બ્રાહ્મણો. (B) બીજા નામની જેમ આ શબ્દોને પણ કિ.વ. અને બ.વ. છે પણ જ્યારે આ વચનનો ઉપયોગ થાય ત્યારે વાક્ય રચના કંઈક જુદી થાય છે. દા.ત. બ્રાહ્મUIનાં ઉર્વશતી - બ્રાહ્મણોની વીસ-વીસની બે મંડળી. દ્વાદાના વંશત:- બ્રાહ્મણોની વીસ-વીસની ઘણી મંડળીઓ. (C) આ જ પ્રમાણે એકવચનનો ઉપયોગ થાય છે દા.ત. બ્રહાન વિંશતિઃ - બ્રાહ્મણોની વીસની એક મંડળી. ૩. વિંશતિ પછીની વચ્ચેની સંખ્યાઓ , દિ વગેરે લગાડીને કરાય છે અને તે નવસુધી જ. પણ તે નવવાળી સંખ્યા પછીના સંખ્યાવાચક શબ્દને વોન (પર્વ + Q લગાડીને પણ કરી શકાય. આ સમાસ કરતાં અન્ય લોપાય છે. દિના ,રિ નો ત્રય અને ગષ્ટનો નષ્ટ થાય છે. આ ત્રણ ફેરફાર વત્વશત, પડ્ઝશન, પદ, સતિ અને નવનિ માં વિકલ્પ થાય છે અને અશક્તિ માં થતો નથી. આ સંખ્યાવાચક શબ્દોને ઉપરોક્ત વાક્યરચનાના નિયમો લાગુ પડે છે. ૫. વિના સર્વ. ની જેમ રૂપ થાય છે. અનિશ્ચિત સર્વત્ર તરીકે તેના દ્ધિ.વ. અને બ.વ. થાય છે. દિનાદ્ધિ.વ. માં જ રૂપો થાય છે અને રૂપો કરતી વખતે દિનો કરવો એટલે કારાંત નામ ગણવો. ૭. ત્રિ અને બીજા વિશેષણ રૂપી સંખ્યાવાચક શબ્દોના બ.વ.માં જ રૂપ થાય છે. રિ નારૂ અન્ય હોય તેવા રૂપો થાય છે. 8 સુ. સં. મદિરાઃ પ્રવેશિકા ૧૬૮ કાકી કા પાઠ - ૧૭ ક.
SR No.022987
Book TitleSubodh Sanskrit Mandirant Praveshika Part 02
Original Sutra AuthorN/A
AuthorRamkrishna Gopal Bhandarkar
PublisherDivya Darshan Trust
Publication Year2012
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy