SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ( મનોયત્ન યાને પરીક્ષા - ૫) [Annual Exam] [Marks - 200] [1] સંસ્કૃત વાક્યોનું ગુજરાતી :1. વિદ્વત્તા અને રાજાપણું એ બન્ને ક્યારેય પણ સરખા નથી હોતા. રાજા પોતાના દેશમાં પૂજાય છે, વિદ્વાન બધે પૂજાય છે. 2. ઉત્સવમાં, સંકટમાં, દુષ્કાળમાં, શત્રુ સાથેની લડાઈમાં, રાજદરબારમાં અને સ્મશાનમાં જે [પડખે] ઊભો રહે તે ભાઈ ! 3. વિદ્યાયુક્ત એવો પણ દુર્જન છોડવો જોઈએ. મણિથી શોભતો આ સાપ શું ભયંકર નથી? 4. જે ધ્રુવ વસ્તુઓને છોડીને અધુવને સેવે છે. તેની ધ્રુવ વસ્તુઓ નાશ પામે છે અને અધ્રુવ તો નાશ પામેલું જ છે. (ધ્રુવ = સ્થિર, સનાતન) 5. વૃક્ષોને ભય પવનનો છે, કમળોને પાનખર ઋતુ ભયરૂપ છે, પર્વતોને વજ ભય છે અને સાધુઓને દુર્જન એ ભય છે. 6. વિનાશના સમયે બુદ્ધિ વિપરીત ચાલે છે. 7. મૌન એ મૂર્ખાઓનું આભૂષણ છે. 8. ગુસ્સો અનર્થોનું મૂળ છે. 9. અભિમાન આપત્તિઓનું ઘર છે. [2] ગુજરાતીનું સંસ્કૃત : 1. હસ્તસ્ય ભૂષi તાનમ્ | 2. સંતોષસમં ધનં નાસ્તિ ! 3. નેત્રસમં નાતિ તેન: 4. વનં નાપ્તિ ત્મિસમમ્ | 5. श्रमेणैव सिध्यन्ति कार्याणि, श्रमेणैव ना भ्राजते, अतः श्रमः आपत्सु ત્રા ને તાન્ક | 6. क्षीणज्ञानावरण - दर्शनावरण - मोहनीयान्तरायकर्माणः समव सरणोपविष्टाः विश्वसर्वजीवाऽभयदातारः ऋषभदेवादि-महावीर जिनपर्यवसानाः जिनेश्वराः जयन्तु । એક સરલ સંસ્કૃતમ્ - ૫ ૦ ૯૯ ૦ @ પરીક્ષા-૫ %
SR No.022985
Book TitleSaral Sanskritam Part 05
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy