SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ વાર્ષિક ૫ સત્ર હું આ સમતાવાળીરે તે ચડેકેાસિયેરે, પામ્યા આઠમું સ્વર્ગ. ચંદનમાલારે અડદના બાકુલારે, પડિલાલ્યા તુમને સ્વામ; તેહને કીધીરે સાહૂર્ણિમાં વડીરે, પહેાંચાડી શિવધામ. આ૦ ૮ દિન ચાસીનારે માતપિતા હુવેરે, બ્રાહ્મણુ બ્રાહ્મણી દાય; શિવપુર સંગીરે તેહને તે ર્યારે, મિથ્યા મલ તસ ધાય, આજ્ અર્જુનમાલીરે જે મહાપાતકીરે, મનુષ્યના કરતા સહાર; તે પાપીને પ્રભુ તુમે ઉર્યારે, કરી તેહ સ્સું સુપસાય. આ૦૧૦ જે જલચારીરે હુતા દેડકારે, તે તુમ ધ્યાન સુઢાય; સાહમવાસીરે તે સુરવર કિચારે, સમક્તિ કેરે સુપસાય. આ૦૧૧ અધમ ઉદ્ધર્યારે એહવા તે ઘણાંરે, કહું તસ કેતાંરે નામ; મારે તાહરા નામના આસરાર,તે મુજ ક્લસ્ચરે કામ. આ૦૧૨ હવે મેં જાણ્યુંરે પદ્મ વીતરાગનુંરે, જોતે' ન ધારે રાગ; રાગ ગધેથી ગુણ પ્રગટયા સવેરે, તે તુજ વાણી મહાભાગ. આ૦૧૩ સંવેગર’ગીરે ક્ષપક શ્રેણે ચઢયારે, કરતા ગુણના જમાવ; કેવલ પામ્યારે લેાકાલેાકનારે, દેખે સઘલારે ભાવ. આ ૧૪ ઈંદ્રે આવીરે જિનપદ થાપીચારે, દેશનાદિ અમૃતધાર; પદા એધિરે આતમ રંગથીરે, રિયા શિવપદ સાર. આ ૧૫ ઇતિ શ્રી મહાવીર નિર્વાણુ–સજ્ઝાય સમાપ્ત. ॥ અથ તાવના છંદ ॥ ૐ નમા આણંદપુર, આજેપાલરાજન; અજયા માતા જનમી, જ્વર તુકૃપાનિધાન. ૧
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy