________________
ન વ ૫ ૬ આ ર ધ ન પ વ
રપ૭ માનવ ભવ તમે પુણ્ય પામ્યા, શ્રી સિદ્ધચક આરાધોજી, અરિહંત-સિદ્ધ-સૂરિ–ઉવજઝાયા, સાધુ દેખી ગુણું વાવેજી; દરિસણ-નાણ–ચારિત્ર-તપ કીજે, નવપદ ધ્યાન ધરીએજી, ધુર આસોથી કરવા આંબિલ, સુખ સંપદા પામીજે જી. - ૨ શ્રેણું કરાય ગૈાતમને પૂછે, સ્વામી ! એ તપ કેણે કીધાજી? નવ આંબિલ તપ વિધિશું કરતાં, વાંછિત સુખ કેણે લીધેજી? મધુરિ ધ્વનિ બેલ્યા શ્રીતમ સાંભળો શ્રેણીકરાય વણાજી,
રેગ ગયો ને સંપદા પામ્યા, શ્રીશ્રીપાળ ને મયણજી.” ૩ રૂમઝુમ કરતી પાયે નેઉર, દીસે દેવી રૂપાલીજી, નામ ચક્કસરી ને સિધાઈ, આદી જિત-વીર રખવાલીજી; વિનકેડ હરે સઉ સંઘનાં, જે સેવે એના પાયજી, ભાણુવિજય કવિ સેવક નય કહે, સાનિધ્ય કરજે માય. ૪
૧
(૨) જિનશાસન વંછિત, પૂરણ દેવ રસાલ, ભાવે ભવિ ભણયે, સિદ્ધચક્ર ગુણમાલ; તિહું કાલે એહની, પૂજા કરે ઉજમાલ, તે અજર અમર પદ, સુખ પામે સુવિશાલ. અરિહંત, સિદ્ધ વંદે, આચારજ, ઉવઝાય, મુનિ, દરિસણ, નાણુ, ચરણું, તપ, એ સમુદાય એ નવપદ સમુદિત, સિદ્ધચક્ર સમુદાય, એ ધ્યાને ભવિના, ભવકેટિ દુઃખ જાય. આસે ચૈતરમાં, સુદિ સાતમથી, સાર, પૂનમ લગે કીજે, નવ આંબિલ નિરધાર;