SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. વા ર્ષિક ૫ વ # ૨ હ છે અમૂર્ત ભાવ પ્રગટપણે એ જાણે શ્રીભગવંત ચરણ કમલ નમુ તેહનાં, વિજયલક્ષ્મી ગુણવંત . ૩ પછી નમુથુણું છે જાવંતિજાવંત નમોડહંત કહી સ્તવન કહેવું તે આ પ્રમાણે-- છે ચતુર્થ શ્રીમન:પર્યવજ્ઞાન સ્તવન છે - ઇ જી રે જી એ દેશી છે . ' જી રે મારે શ્રી જિનવર ભગવાન, અરિહંત નિજ નિજ જ્ઞાનથી રે જી જી . સંચમ સમય જાણુંત, તવ લેકાંતિક માનથી ! રે જી ! ૧ જીવા તીર્થ વર્તાવે નાથ, ઈમ કહી પ્રણમે તે સુરા જી રે છ If | ષટ અતિશયવંત દાન, લેઈ હરખે સુરના ૨ જી . ઈણ વિધ સવિ અરિહંત સર્વવિરતિ જબ ઉરે જીરે જી જી | મન પર્યાવ તવ નાણુ, નિર્મલ આતમ અનુસરે જી રે જી ૧ ૩ ૫. I go | જેહને વિપુલમતિ તેહ, અપ્રતિપાતીપણે ઊપજે ને રે જી ! જી અપ્રમાદિ ઋદ્ધિવંત ગુણઠાણે ગુણ નીપજે રે જી. ૪ જી. એક લક્ષ પીસ્તાલીશ હજાર પાંચશે એકાણું જાણીયે જી રે જી ! જી . મનનાણી મુનિરાજ, ચોવીશ જિનના વખાણીયે જી રે જી ૫ / જી / હું વંદુ ધરી નેહ, સવિ સંશય હરે મનતાણા. જી રે જી છ u વિજયલક્ષ્મી શુભ ભાવ, અનુભવજ્ઞાનના ગુણ ઘણા | જી રે જી . ૬ ..
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy