________________
૧૦.
વા ર્ષિક ૫ વ # ૨ હ છે અમૂર્ત ભાવ પ્રગટપણે એ જાણે શ્રીભગવંત ચરણ કમલ નમુ તેહનાં, વિજયલક્ષ્મી ગુણવંત . ૩
પછી નમુથુણું છે જાવંતિજાવંત નમોડહંત કહી સ્તવન કહેવું તે આ પ્રમાણે-- છે ચતુર્થ શ્રીમન:પર્યવજ્ઞાન સ્તવન છે
- ઇ જી રે જી એ દેશી છે . '
જી રે મારે શ્રી જિનવર ભગવાન, અરિહંત નિજ નિજ જ્ઞાનથી રે જી જી . સંચમ સમય જાણુંત, તવ લેકાંતિક માનથી ! રે જી ! ૧ જીવા તીર્થ વર્તાવે નાથ, ઈમ કહી પ્રણમે તે સુરા જી રે છ If | ષટ અતિશયવંત દાન, લેઈ હરખે સુરના
૨ જી . ઈણ વિધ સવિ અરિહંત સર્વવિરતિ જબ ઉરે જીરે જી જી | મન પર્યાવ તવ નાણુ, નિર્મલ આતમ અનુસરે જી રે જી ૧ ૩ ૫. I go | જેહને વિપુલમતિ તેહ, અપ્રતિપાતીપણે ઊપજે ને રે જી ! જી અપ્રમાદિ ઋદ્ધિવંત ગુણઠાણે ગુણ નીપજે રે જી. ૪ જી. એક લક્ષ પીસ્તાલીશ હજાર પાંચશે એકાણું જાણીયે જી રે જી ! જી . મનનાણી મુનિરાજ, ચોવીશ જિનના વખાણીયે જી રે જી ૫ / જી / હું વંદુ ધરી નેહ, સવિ સંશય હરે મનતાણા. જી રે જી છ u વિજયલક્ષ્મી શુભ ભાવ, અનુભવજ્ઞાનના ગુણ ઘણા | જી રે જી . ૬ ..