SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ થો સા ન પ ચ મી ૫ વ ૧૩૯ છે અથ મન:પર્યવજ્ઞાન છે પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! શ્રીમન:પર્યવજ્ઞાન આરાધનાથ ચૈત્યવંદન કરૂં? ઈચ્છ, કહી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણે. | શ્રી ચતુર્થમનઃ૫ર્યવાન ચૈત્યવંદન છે શ્રી મન પર્યાવજ્ઞાન છે, ગુણપ્રત્યયી એ જાણે છે અપ્રમાદિ ઋદ્ધિવંતને, હોયે સંયમ ગુણઠાણે કેાઈક ચારિત્રવંતને, ચઢતે શુભ પરિણામે મનના ભાવ જાણે સહી, સાકાર ઉપયોગ ઠામે ચિંતવતા મનદવ્યના એ, જાણે ખંધ અનંતા છે આકાશે અનેવગણ, રહ્યા તે નવિ મુણતા 1. સંજ્ઞી પંચેંદ્રિય પ્રાણી, તેનું યે કરી ગ્રહીયા મનને કરી મનપણે, પરિણમે તે દ્રવ્ય મુણીયા તિર્થમાણસ ક્ષેત્રમાં, અઢી કીપ સહિ વિલેકે આ તિર્થાલેકના મધ્યથી, સહસ જોયણુ અધોલાકે છે ઉરઘ (ઉર્ધ્વ) જાણે જ્યોતિષી લગે એ, પલિયને ભાગ અસંખ્ય છે કાલથો ભાવ થયા થશે, અતીત અનાગત સંખ્યા ૨ ભાવથી ચિંતિત દ્રવ્યના, અસંખ્ય પર્યાય જાણાજુમતિથી વિપુલમતિ, અધિકા ભાવ વખાણે મનના પુદગલ દેખીને, અનુમાને ગ્રહ સાચું વિતથપણું પામે નહીં, તે જ્ઞાને ચિત્ત રાચું
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy