SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ કિમ જ્ઞાનપીચમી યથ - ૬ બે હજાર જાપ કરો. અથોત “અમે નાણસ્સ” એ પદની વીશ નવકારવાળી એકાગ્ર ચિત્ત ગણવી. ૭ અને તે પિષધ કર અથવા દિવસને ઘણે ભાગ જ્ઞાન ધ્યાનાદિમાં વ્યતીત કરો. ૮ જ્ઞાન અને જ્ઞાનની યથાશક્તિ ભક્તિ કરવી. ૯ જ્ઞાનને અભ્યાસ કરવો અને તેની આશાતના ટાળવી. ૧૦ પ્રભુ પાસે અથવા જ્ઞાન પાસે પાંચ દિવેટને હવે કર પાંચ સ્વસ્તિક કરવા, યથાશક્તિ ફળ નૈવેદ્યાદિ પદાર્થો પાંચ પાંચ ચડાવવા. ૧૧ પાંચ અથવા એકાવન લેગસ્સનો કાઉસગ્ગ કરે. - જ્ઞાન પંચમીને દિવસે તે આ બધાં વાનાં સવિશેષ કરવાં. અથૉત્ જિનેશ્વરની આંગી પૂજદિવડે વિશેષ ભક્તિ કરવી, ફળ નિવેદ્યાદિ વિશેષે ચડાવવાં, જ્ઞાન પંચમીના દેવ વાંકવાન, તદંતર્ગત એકાવન ખમાસમણ દેવાં, ૫૧ લોગસ્સને કાઉસગ્ન કર, બનતા સુધી પિષધ અવશ્ય કર, આ દિવસ જ્ઞાન ધ્યાનમાંજ વ્યતિત કરે. જ્ઞાનના બહુમાન માટે યોગ્ય સ્થળે સુશોભિત ચંદરવા પુઠીઆ વિગેરે બંધાવી જ્ઞાન પધરાવવું અને અનેક ભવ્ય છ દર્શન નિમિત્તે આવે તે આકર્ષક દેખાવ કરી જ્ઞાનની ભક્તિ જયણાપૂર્વક કરવી. જ્ઞાન સમીપે ગાનતાન કરવું–કરાવવું-જ્ઞાનની પૂજા ભણાવવી. ઈત્યાદિ કરીને અનેક ઉત્તમ જીવે જ્ઞાનના આરાધનામાં તત્પર થાય તેમ કરવું * જ્ઞાનપંચમીના દેવ વાગવામાં આવ્યા છે.
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy