SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ વાર્ષિક પૂર્વ સમહ પંચમી તપ કરવાની વિશેષ છે. આા ત ક્રાઈણુ વર્ષના કાર્તિક માસની શુક્લ પંચમીથી શરૂ કરવામાં આવે છે. આ પંચમી “ સૌભાગ્ય પંચમી ” ના નામથી એળખાય છે. જ્ઞાન મેળવવાના ઉત્સુક શ્રાવક શ્રાવિકાઝ્મા અને સાધુ સાધ્વીએ આ તપ વિશેષે કરે છે. આ તપ પાંચ ત્ર ને પાંચ માસ પર્યંત કરવાના છે. તે એકાસણાથી, આય મીલથી અથવા ઉપવાસથી કરવામાં આવે છે. શારીરિક શક્તિવાળા તા પ્રાયે ઉપવાસથીજ કરે છે. ખાર માસ ઉપવાસ ન કરી શકે તે પણ કાર્તિક શુદિ ૫ મે તે અવશ્ય ઉપવાસ કરે છે. અને તે દિવસે મનતાં સુધી ચાર કે આઠ પહેરના પાષધ પણ કરે છે. એ તપના આરાધન માટે સ`પૂર્ણ વિધિ કરવાના ઇચ્છકે નીચે પ્રમાણે વિધિ દરેક માસની શુક્લ પંચમીએ કરવો. તપ કરવાના વિધિ. ૧ એકાસણું, આયંબીલ કે ઉપવાસ યથાશક્તિ કરવા. ૨ અને ટ્રક પ્રતિક્રમણ કરવું. ૩ ત્રણ કાળ આઠ સ્તુતિ ને પાંચ શસ્તવાદિ વડે દેવ વાંઢવા.૧ ૪ બે ટંક પડિલેહણ કરવી.ર ૧ ત્રણ કાળ જિનપૂક્ત કરવી, તેમાં પ્રાત:કાળે વસોપાદિવડે, મધ્યાન્હ અષ્ટ પ્રકારી અને સાથ કાળે ધૂપ ક્રિપાદિવટ કરવી. ૧૨ દેવવદનને પડિલેહણુની વિધિ પ્રસિદ્ધ હાવાથી બતાવામાં વેલ નથી.
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy